મુક્તાદ – આપણાં સ્વર્ગીય મહેમાનોનું સ્વાગત

આ વર્ષે પવિત્ર ફ્રવદેગન અથવા મુક્તાદના દિવસો 6 ઓગસ્ટના રોજ શરૂ થશે અને 15 ઓગસ્ટ 2023ના રોજ સમાપ્ત થશે. પારસી લોકો માને છે કે આ સમયગાળા દરમિયાન, ન્યાયી મૃતકોના ફ્રવશીઓ, તેમના આધ્યાત્મિક વિશ્ર્વમાંથી આ ભૌતિક વિશ્ર્વમાં આવે છે અને જેઓ તેમને યાદ કરે છે અને તેમના માટે પ્રાર્થના કરે છે તે બધાને આશીર્વાદ આપે છે. […]

Who Is A Parsi?

One is often confronted with the question – Who is a Parsi, and how and where was this term coined? What is one of the oldest references to this term? What is the legal definition of Parsi in India? Does Parsi include an Irani Zoroastrian? In this article, we answer some of these questions, mainly […]

બેહમન મહિનો – આપણા મનને બ્રહ્માંડ સાથે ટ્યુન કરવાનો સમય

સમુદાયે 12મી જૂન, 2023 ના રોજ ખૂબ જ ઉત્સાહ સાથે બેહમનના પવિત્ર મહિનાની શરૂઆત કરી. શાકાહારી આહાર તરફ વળવાનો આ વર્ષનો સમય છે. પરંતુ વધુ મહત્ત્વની બાબત એ છે કે વિચાર, શબ્દો અને કાર્યોમાં સંયમ રાખવો અને આ સૃષ્ટિના બુદ્ધિમાન સર્જક – વોહુમન અથવા અહુરા મઝદાના ગુડ માઇન્ડ તરીકે ઓળખાતા બેહમન સાથે આપણા મનને જોડવું […]