નિરંતર પ્રગતિનો માર્ગ

મોટાભાગના માણસોને પોતાનું જીવન રસહીન અને બોજારૂપ લાગતું હોય છે. નિરાશા, કંટાળો ને થાક જાણે માનવના જીવનમાં ગાઢ રીતે વણાઈ ગયાં હોય તેવું લાગે છે. શિક્ષકને વર્ગમાં રોજેરોજ એકનું એક ભણાવવામાં કંટાળો આવે છે અને તેનો તેને થાક લાગે છે. ડોક્ટરને દરદીઓ સાથે રોજેરોજ મગજમારી કરવામાં કંટાળો આવે છે. નોકરી કરનારાઓને રોજ ઊઠીને એની એ […]

નવરોઝના સપરમા દિવસે!

ફ્રેની આમતેમ પડખાં ફેરવતી રહી. રૂમ પણ નહિ ને ઢોલિયો પણ નહિ. નીચે સૂવાની આદત નહોતી છતાંય હોલમાં જમીન પર ગાદી પાથરીને સૂવું પડ્યું છે. મમ્મી પપ્પા સોફા પર સૂતાં છે. જેનો દિવસે બેસવામાં ને રાત્રે સૂવામાં ઉપયોગ થાય છે. સાંજે ઓફિસેથી થાકીને આવી કાલે જમશેદી નવરોઝ છે ઓફિસમાં રજા હતી. એટલે મન શાંત હતું. […]

નાટકમાંથી ચેટક

પતેતીનો દિવસ હતો. મેરવાનજીની પેઢી બંધ હતી. મેરવાનજી ઘેર જ હતા. છતાં એ દિવસે મેરવાનજીને જંપના વારો ન હતો. વાત એમ હતી કે તે દિવસે સવારથી ઉપરાઉપરી ટેલિફોન આવ્યા જ કરતા હતા. ચાનો ઘૂંટડો ભર્યો ન ભર્યો ત્યાં કોઈનો ટેલિફોન આવ્યોજ હોય! નાહવા માટે બેસવાની તૈયારી કરે  કે ટેલિફોનની ઘંટડી વાગીજ હોય! છાપું વાંચવાનું શરૂ […]

એક હજાર ગોટીઓ!!

માણેક ભણવાને આધારે લંડન ગયેલો હતો. પોતાના માબાપનો એકનો એક દીકરો ભણીને આગળ વધે એ માટે સંજાણની બેન્કમાં સાધારણ નોકરી કરતા બહેરામશા ચાહતા હતા કે તેનો દીકરો ભણવા માટે લંડન જાય. પણ કુદરતી કરણી કહો કે માબાપનું નસીબ, માણેક લંડનથી પાછો કયારે આવી જ નહીં શકયો ત્યાંજ સ્થાયી થયેલી રૂબી સાથે તે પ્રેમમાં પડયો અને […]

જાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે

 ચૈત્ર સુદ એકમ એ મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર-ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. […]

જમશેદજી નવરોઝ પર ભણવાનું ખાસ ફરજ્યાત ભણતર

જયારે સુરજ આખા વરસની બારે રાશિમાં ફરી ફરીને પાછો પહેલી મેષ રાશિમાં દાખલ થાય છે, તે દિવસે આખી સૃષ્ટિની (જગતની) સાલગ્રેહ પડે છે. તેથી એ સૌથી મહાન સબકતા હીંગામપર  ખાસ ફરજિયાત ભણતર ફરમાવેલું છે જે નીચે મુજબ છે હાવન ગેહમાં: 9 ખોરશેદની અને 3 મહેર નીઆએશ નીચે પ્રમાણે કરવી: આપણે જેમ રોજ 1 ખોરશેદ, 1 […]

WZCC And WZOTF To Support And Promote Parsi Entrepreneurs

The World Zarathushti Chamber of Commerce – India (WZCCI) and WZO Trust Funds (WZOTF) have announced a joint plan to support and promote Parsi/Irani Zoroastrian entrepreneurs, professionals and start-ups by funding selected projects in India with interest-free loans. Only the principal amount would have to be returned, over a pre-determined period. WZCCI and WZOTF invite […]