જમશેદબાગમાં 17મી જૂન 2017ને દિને નવસારી સમસ્ત પારસી ઝોરાસ્ટ્રિયન જનરલ ફંડ, નવસારી ભાગરસાથ અંજુમન અને નવસારી મલેસર બહેદીન અંજુમને સાથે મળી રજૂ કરેલો કાર્યક્રમ જેમાં વડા દસ્તુરજી ખુરશેદ કૈકોબાદ દસ્તુરજી જેમની ‘નેશનલ કમીશન ફોર માઈનોરીટી’ના પારસી સભ્ય તરીકે નિમવામાં આવ્યા છે તે બદલ તેમને મુબારકબાદી આપવામાં આવી હતી.
Latest posts by PT Reporter (see all)
- 1908ના ચુકાદા પર સર્વોચ્ચ અદાલતનો પુનર્વિચાર, પારસી ઓળખ પર અસર - 7 March2026
- હૈદરાબાદની ચિનોય અગિયારીમાં ભક્તિના બે દાયકાનો ઉજવણીમય પ્રસંગ - 7 March2026
- 169 વર્ષ જૂની વાચ્છાગાંધી અગિયારી ફરી તેજસ્વી બની - 7 March2026
