12 વરસના જેહાન માદન, હુતોક્ષી અને ફરોખ માદનના દીકરા તા. 9મી જૂન 2017ને દિને ડીડી ઉમરીગર આદરિયાન, ફત્તેહગંજ, વડોદરામાં વિધિવત નાવર બન્યા હતા. એરવદ હોમાવઝીર ભેસાનીયા અને એરવદ કેરસી ભેસાનિયા દ્વારા આ ક્રિયાઓ કરવામાં આવી હતી. માદન કુટુંબ દ્વારા ટ્રસ્ટીઓ તેમના કુટુંબ અને આદરિયાનના સ્ટાફને તેમણે કરેલા સપોર્ટ માટે તેમનો આભાર માન્યો હતો.
Latest posts by PT Reporter (see all)
- પાચનતંત્રને નોર્મલ રાખવા આટલું જરૂર કરો - 13 April2024
- ઇમોશનલ એકાઉન્ટ!! - 13 April2024
- ડબ્લયુઝેડએએસ ગ્લોબલ ફોકલોર સાથે મહિલા દિવસની ઉજવણી કરે છે - 13 April2024