અમુક વ્યક્તિઓને ખાસ કારણોસર કબજિયાત થઈ આવતી હોય છે તો, અમુક વ્યક્તિઓને કાયમની કબજિયાત હોય છે. કાયની કબજિયાત કેમ મટે? દરરોજ જમવામાં એક ડુંગળી કાચી અચૂક હોવી જોઈએ. અને દરરોજ પાંદડાવાળા શાકભાજી ખાતાં રહેવું. બસ, આટલું નિયમીત રાખશો તો કયારેય કબજિયાત નહીં રહેશે. આ પ્રયોગ સાવ જ નિર્દોષ અને વ્યવહારૂ છે અને કાયમ થઈ શકે તેવો છે. જે તમને કબજિયાતથી કાયમ મુકત રાખે છે.
Latest posts by PT Reporter (see all)
- ઝોરાસ્ટ્રિયન ધર્મમાં અંગદાન - 8 November2025
- પાસવાર – એકાંત અને જોડાણનો હૃદયસ્પર્શી અરીસો - 8 November2025
- રશ્ના રાઇટરની ધ સ્ટોરી ઓફ ધ ઝોરાસ્ટ્રીયન્સહવે મફતમાં ઓનલાઈન ઉપલબ્ધ - 8 November2025
