કમળો થયો હોય ત્યારે લોકો કુદરતી ઉપચારો પણ જરૂર પસંદ કરે છે. જો, કે એક નૈસર્ગિક ચિકિત્સા કમળો મટાડવા માટે બહુ જ પ્રભાવકારક અને અકસીર છે. દર્દીએ દરરોજ નિરંતર તાજા મૂળા ખાતા રહેવું. કંદ (મૂળાના) ખાતા રહેવું અને મૂળાની ભાજીનું શાક ખાતાં રહેવું. શેરડી ચાવી-ચાવીને ખાતાં રહેવું. ફકત આટલું જ કરતા રહેવાથી પણ કમળો ધીમે-
ધીમે મટી જવા પામે છે. સાથે બીજી કોઈ ચિકિત્સા કરવી હોય તો જરૂર કરી શકાય. મૂળા, કમળો થયો હોય તેને માટે ઔષધ સમાન છે.
– ડો. કૌશિકકુમાર દીક્ષિત (સ્વાસ્થ્ય સંહિતામાંથી)
Latest posts by PT Reporter (see all)
- હસો મારી સાથે - 28 January2023
- ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવા માટે આવી રીતે કરો નારંગીની છાલના પાવડરનો ઉપયોગ - 28 January2023
- બાળપણમાં પાછા જઈએ… - 28 January2023