કમરના દુ:ખાવોમાં મેથી-ખજૂર

કમરનાં દુ:ખાવા માટે અનેક કારણો હોઈ શકે છે. કમરનો દુ:ખાવો હોય તો નિદાન કરી કરાવી સાચું કારણ જાણી લેવું જોઈએ. જો, કમરનો દુ:ખાવા માટે શરીરના એ વિસ્તારના કોઈ ભાગની ભૌતિક પરિસ્થિતિ વિકાર ન પામી હોય તો એક અકસીર ઈલાજ છે. પાંચ-સાત ખજૂરનો સરસ ઉકાળો બનાવી તેમાં એક નાની ચમચી મેથી પાઉડર નાખી ધીમેધીમે પી જવું. દિવસમાં બે વાર આવા ક્રમ જાળવી રાખવા. કમરના દુ:ખાવાઓ આ સરળ પ્રયોગથી મટવા લાગે છે. ભૌતિક પરિસ્થિતિનો વિકાર જવાબદાર હોય તો નિયમબધ્ધ વ્યવસ્થિત ચિકિત્સા દ્વારા કમરના દુ:ખાવા મટી શકે!

About ડો. કૌશિકકુમાર દીક્ષિત (સ્વાસ્થ્ય સંહિતામાંથી)

Leave a Reply

*