કમરનાં દુ:ખાવા માટે અનેક કારણો હોઈ શકે છે. કમરનો દુ:ખાવો હોય તો નિદાન કરી કરાવી સાચું કારણ જાણી લેવું જોઈએ. જો, કમરનો દુ:ખાવા માટે શરીરના એ વિસ્તારના કોઈ ભાગની ભૌતિક પરિસ્થિતિ વિકાર ન પામી હોય તો એક અકસીર ઈલાજ છે. પાંચ-સાત ખજૂરનો સરસ ઉકાળો બનાવી તેમાં એક નાની ચમચી મેથી પાઉડર નાખી ધીમેધીમે પી જવું. દિવસમાં બે વાર આવા ક્રમ જાળવી રાખવા. કમરના દુ:ખાવાઓ આ સરળ પ્રયોગથી મટવા લાગે છે. ભૌતિક પરિસ્થિતિનો વિકાર જવાબદાર હોય તો નિયમબધ્ધ વ્યવસ્થિત ચિકિત્સા દ્વારા કમરના દુ:ખાવા મટી શકે!
Latest posts by PT Reporter (see all)
- દિકરી એટલે બીજી માં… - 20 April2024
- નાગપુરની બાઈ હીરાબાઈ એમ. મુલાનદરેમહેરનો ઇતિહાસ - 20 April2024
- વિશ્વ ભારતી સંસ્થાન દ્વારા રતિ વાડિયાનુંસન્માન કરવામાં આવ્યું - 20 April2024