ઘણી વ્યકિતઓને પેશાબ વેળા પેશાબની જગ્યાએ બળતરા થાય છે અને પેશાબ પણ ખૂબ ગરમ-ગરમ આવે છે. પેશાબ વેળા બળતરાની ફરિયાદ લાંબા દિવસો સુધી સહી ન શકાય તેવી અને તાત્કાલિક ઉકેલ માગે તેવી હોય છે. વરિયાળી અને સાકરનું સમભાગ ચૂર્ણ બનાવી તે જ દિવસમાં ચારેક વાર ચાવી-ચાવીને સેવન કરવાથી પેશાબ વેળા બળતરા અને સાથે મૂત્રાવરોધની ફરિયાદ પણ મટી જાય છે. પ્રયોગ ફરિયાદ મટી ગયા પછી પણ દીર્ધકાળ પર્યત ચાલુ જ રાખવો! જેથી ફરિયાદ સમૂળ મટે.
Latest posts by PT Reporter (see all)
- હોળી રંગોનો તહેવાર… આખરે આ રંગો આવ્યા કયાંથી? - 23 March2024
- નવસારીમાં ટાટા ફાઉન્ડર્સ ડેની ઉજવણી કરવામાં આવી - 23 March2024
- સેન્ટર ફોર અવેસ્તા-પહલવી સ્ટડીઝમુંબઈ યુનિવર્સિટી ખાતે શરૂ કરવામાં આવ્યું - 23 March2024