સુરતના શહેનશાહી આતશબહેરામમાં તા. 20મી ઓકટોબર, 2019ને દિને પવિત્ર વરસીયાજીના અવસાન પછી, નવું વરસીયાજીનું વાછરડું આતશબહેરામ માટે સુરત પારસી પંચાયતના હાથમાં સોંપવામાં આવ્યું હતું. નાસિકના ફાર્મ હાઉસમાં રાખવામાં આવેલ ચાર મહિનાના વરાસીયાજી વાછરડા માટે, ઇજાવાની વિધિ (યજશ્ને) 9 નવેમ્બર, 2019 ના રોજ કરવામાં આવશે.
Latest posts by PT Reporter (see all)
- હોળી રંગોનો તહેવાર… આખરે આ રંગો આવ્યા કયાંથી? - 23 March2024
- નવસારીમાં ટાટા ફાઉન્ડર્સ ડેની ઉજવણી કરવામાં આવી - 23 March2024
- સેન્ટર ફોર અવેસ્તા-પહલવી સ્ટડીઝમુંબઈ યુનિવર્સિટી ખાતે શરૂ કરવામાં આવ્યું - 23 March2024