સુરતના આતશબહેરામ માટે નવું વરસીયાજીનું વાછરડું

સુરતના શહેનશાહી આતશબહેરામમાં તા. 20મી ઓકટોબર, 2019ને દિને પવિત્ર વરસીયાજીના અવસાન પછી, નવું વરસીયાજીનું વાછરડું આતશબહેરામ માટે સુરત પારસી પંચાયતના હાથમાં સોંપવામાં આવ્યું હતું. નાસિકના ફાર્મ હાઉસમાં રાખવામાં આવેલ ચાર મહિનાના વરાસીયાજી વાછરડા માટે, ઇજાવાની વિધિ (યજશ્ને) 9 નવેમ્બર, 2019 ના રોજ કરવામાં આવશે.

Leave a Reply

*