ગ્લોબલ ઇરાનશાહ પહેલ

‘ગ્લોબલ ઇરાનશાહ પહેલ’ (ગુજરાત)માં ઉદવાડા ગામે આપણા પવિત્ર, પાક ઇરાનશાહ પ્રત્યેના પ્રેમ અને ભક્તિનો વિશ્ર્વવ્યાપી પ્રયાસ છે, જેનો હેતુ આપણા અમૂલ્ય અને અનંત વારસાને ટેકો અને ટકાવી રાખવાનો છે. ગ્લોબલ પહેલ પહેલીવાર સત્તાવાર રીતે 24મી ડિસેમ્બર, 2017 ના રોજ બીજા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ (આઈયુયુ) પર શરૂ કરાઈ હતી, અને તેની ગતિશીલ, ઇન્ટરેક્ટિવ વેબસાઇટ 27 ડિસેમ્બર, […]

નાની પાલખીવાલાને માન આપતું ફેસ્ટક્રિફટ

તા. 16મી જાન્યુઆરી, 2020 માં ભારતના જાણીતા ન્યાયશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી, નાનાભોય (નાની) અરદેશીર પાલખીવાલા, નાની એ. પાલખીવાલા મેમોરિયલ ટ્રસ્ટની જન્મ શતાબ્દી નિમિત્તે, આ દિવસે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા તેના વાર્ષિક વ્યાખ્યાનનું આયોજન કરવા ઉપરાંત, ફેસ્ટક્રિફટ પણ બહાર પાડયું (નાના પાલખીવાલાના માનમાં પ્રકાશિત લખાણોનો સંગ્રહ) ‘એસે એન્ડ રેમીનીસેન્સીસ: એ ફેસ્ટક્રિફટ ઈન હોનર ઓફ નાની એ પાલખીવાલા’ ના […]

ગણતંત્ર દિવસનો ઈતિહાસ, મહત્વ અને તથ્ય

ગણતંત્ર દિવસ દેશભરમાં દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. 26 જાન્યુઆરી, 1950થી આપણા દેશમાં સંવિધાન લાગુ થયું. જેના ઉપલક્ષ્યમાં આપણે 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસના રૂપમાં ઉજવીએ છીએ. એક સ્વતંત્ર ગણરાજ્ય બનવા માટે ભારતીય સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યુ હતુ. પણ તેને લાગુ 26મી જાન્યુઆરી, 1950માં કરવામાં આવ્યુ હતુ. ડો. […]

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

ઝોબીદાએ કહ્યું કે ‘જાવો અને તેમને અત્રે બોલાવી લાવો. પણ તેમને ચેતવણી આપજો કે જે બાબતમાં તેમને લાગે વળગે નહીં તેમાં માથું ઘાલે નહીં અને આપણા બારણા પર જે લેખ કોતરેલા છે તે તેઓને વંચાવજો.’ આ હુકમથી સફીય સંતોષ પામી અને બારણું ઉઘાડવા દોડી ગઈ અને જલદીથી તે ત્રણ ફકીરોને પોતાની સાથે લઈ અંદર આવી. […]

Your Moonsign Janam Rashi This Week –
25th January – 31st January, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ઉતરતી રાહુની દિનદશા ચાલુ હોવાથી 3જી ફેબ્રુઆરી સુધી તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. તમારા વિચારો પણ સ્થિર નહીં રહે. નાણાકીય બાબતમાં ખેંચતાણ વધી જશે. કોઈ પાસે પૈસા ઉધાર લેવાના વિચાર આવશે. પેટની માંદગી તથા માથાના દુખાવાથી પરેશાન થશો. […]

ડૂંગરવાડીની જાળવણી માટે બીપીપીની પ્રતિબદ્ધતા

બોમ્બે પારસી પંચાયત (બીપીપી) ના પ્રયત્નો તથા માણેકબાઈ પી.બી. જીજીભોય ટ્રસ્ટ ફંડ અને સમુદાયના સભ્યો દ્વારા આપવામાં આવેલા ભંડોળ દ્વારા ડુંગરવાડીમાં ઉત્તમ રીતે રિનોવેટ કરેલા વિસ્તારોના ઉદઘાટન વિશે જાણીને સમુદાયના સભ્યો ખુશ થશે. ડુંગરવાડી ખાતે ઉત્કૃષ્ટ રીતે નવીનીકૃત ‘નાહણ’ વિસ્તાર અને ‘ટોઇલેટ બ્લોક’નું ઉદઘાટન 14 મી જાન્યુઆરી, 2020 ના રોજ બીપીપી ચેરમેન યઝદી દેસાઈ, બીપીપી […]

વાડિયા હોસ્પિટલની ફરી શરૂઆત

11મી જાન્યુઆરી, 2020 ના રોજ પરેલ સ્થિત બાઈ જરબાઈ વાડિયા હોસ્પિટલ ફોર ચિલ્ડ્રન, અને નવરોજી વાડિયા મેટરનિટી હોસ્પિટલ જે આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે પ્રખ્યાત છે બીએમસીના ભંડોળની ચુકવણી ન થતા તેમણે નવા દર્દીઓને પ્રવેશ આપવાનું બંધ કર્યુ છે તથા નાણાને કારણે થતી રોકડ તંગીના કારણે દર્દીઓને પણ બહાર કાઢવાનું શરૂ કર્યુ છે. બાઈ જરબાઈ વાડિયા […]

સુરતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

સુરતનું ટીએએએલ ગ્રુપ જે સીઆઈઓએફએફના પાર્ટનર છે જે યુનેસ્કોના પણ ઓફિસીયલી પાર્ટનર છે જેઓ પહેલીવાર સાથે મળી ઈન્ટરનેશનલ ડાન્સનો કાર્યક્રમ તા. 9થી 12મી જાન્યુઆરી, 2020માં સુરતમાં કરી રહ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેકો આપવામાં આવેલ, મેગા ફેસ્ટમાં રોમાનિયા, ઇન્ડોનેશિયા, પોલેન્ડ, સ્લોવાકિયા અને ભારત જેવા પાંચ દેશોના કલાકારોએ ભાગ લીધો હતો. આ તહેવારનો ઉદ્દેશ્ય એક […]

ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડાની પહેલ, સફાઈ અને જાગૃતિની સફળ ડ્રાઈવ

13મી જાન્યુઆરી, 2020 ના રોજ, ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડા ટીમે ઉદવાડામાં સફળ જાગરૂકતા અભિયાન ચલાવ્યું, જેમાં સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામ પંચાયત સ્વયંસેવકો સાથે મળીને ઉદવાડા ગામને સાફ કરવા માટે કામ કર્યું, એક વર્ષ પહેલા સ્થપાયેલી, ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડા પહેલ ઉદવાડા રહેવાસીઓ અને ગામની ભલાઈ કરવાનું લક્ષ્ય ધરાવે છે. તેની સ્થાપના ઝરીન ભરડા, ફિલી […]

1300 વરસથી ઝળહળી રહેલો જરથોસ્તી માઝદયશ્ની ધર્મનો આતશ રક્ષણ માંગે છે

1300 વર્ષ પૂર્વે પારસી સમાજ બાહ્ય પરિબળોના આક્રમણ અને ત્રાસથી છૂટકારો પામવા તોખમ ઘરમ પરંપરા, તરિકટ રીતરિવાજો સાચવવા દસ્તુરાને દસ્તુર, વિદ્યવાન નેર્યાસંગ ધવલની સરદારી નીચે આ પવિત્ર સરજમીન ભારતભૂમિ પર આવ્યા અહીંના ભૂમિપુત્રોએ પારસીકોમને ધરમ અને તોખમ સાચવવા દિલોજાનથી સહારો આપ્યો. આખી દુનિયામાં કોઈપણ દેશ છૂટ ન આપે એવી છૂટ અને બાંહધરી આ દેશના ભૂમિપુત્રોએ […]

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

સર્વે ત્યાંથી તાબરતોબ ઉઠયા અને દરવાજો ઉઘાડવા ગયા પણ એ કામ અગત્ય કરીને સફીયનું હતું તે પહેલી દોડી ગઈ. બીજી બહેનોએ જ્યારે જોયું કે સફીય રાબેતા મુજબ પહેલી ગઈ ત્યારે તેઓ થોભ્યા અને તેણીના પાછી ફરવાની રાહ જોવા લાગ્યા કે તે આવીને કહે કે એવો તે કોણ શકસ છે કે જે મધરાત્રને સમે તેઓના મકાનનું […]