નેમાઝ-ઓ-અશો ફરોહર (મુકતાદનો નમસ્કાર)

આ ટૂંકી પ્રાર્થના આપણાથી દૂર ગયેલા આપણા વહાલા ફ્રવશીઓ માટેની આ પ્રાર્થના છે જે મુકતાદ નજીક આવતા પહેલા ભણવી જોઈએ: Muktad No Namaskar: As hama gunah patet pashemanum; Ashaunam vanguhish surao spentao Fravashayo yazamaide! Ashaone Ashem Vohu (Recite thrice) Ahmai Raescha, Hazanghrem, Jasa me avanghe Mazda, Kerfeh Mozd. કિશ્ર્ચિયનો લોકો ‘સોલ ડે’ અને હિન્દુઓ શ્રાધ્ધની […]

હસો મારી સાથે

મને સમજમાં નથી આવતું કે આ સાંજ પડતાની સાથે જ મચ્છર કયાંથી આવી જાય છે. સાલા એમની કઈ ઓફિસ છે જે સાંજે પાંચ વાગ્યે છૂટે છે? *** પત્ની: જો તમને એક કરોડની લોટરી લાગે અને એ જ દિવસે એ એક કરોડ રૂપિયા માટે મારુ અપહરણ કરી જાય તો તમે શું કરો?? પતિ: સવાલ આમ તો […]

સફળ થવાનું રહસ્ય!

રોહનની ઉંમર આશરે 10 થી 12 વર્ષ જેવી ઉંમર હતી, તેને સ્કૂલમાં વેકેશન પડ્યું હોવાથી તેને તેના મમ્મી-પપ્પા પાસે નવસારી જવાની ઈચ્છા વ્યક્ત કરી કે જ્યાં તેના બપય રહેતા હતા. મમ્મી-પપ્પાએ કહ્યું કે આપણે નવસારી જઈ આવીએ પરંતુ બે દિવસમાં પાછા આવી જઈશું, અને તે લોકો નવસારી જવા નીકળી ગયા નવસારી પહોંચીને બપાવાજીને બધા મળ્યા […]

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

જો તેની ઉપરથી જાદુઈની અસર તે કાઢી નાખી હતે તો આજ સુધીમાં હું સાજો થઈ મારી જબાન વાપરી શકે. ઓ જાદુગર! મેં જે ચુપકીદી અકથ્યાર કીધી છે તેનો મૂળ સબબ એજછે.’ ત્યારે તે જાદુગર રાણીએ કહ્યું કે ‘તારી મરજી રાખવા માટે તું એ બાબમાં જેમ ફરમાવે તેમ કરવાને હું તૈયાર છું. શું તારી મરજી એમ […]

Your Moonsign Janam Rashi This Week –
16th November – 22nd November, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી જે પણ કામ અટકેલા હશે તે ચાલુ કરવામાં સફળ થશો. નાણાકીય ફાયદો મેળવી શકશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મિત્રોની મદદ મળી જશે. કોઈની સાથે વાત કરવાથી તેનું દુ:ખ ઓછું કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 16, 17, […]

બનાજી આતશબહેરામની 175મી શુભ સાલગ્રેહની ઉજવણી

ઠાકુરદ્વાર મધે આવેલ કાવસજી બાયરામજી આતશબહેરામ જે ખાસ બનાજી આતશબહેરામના નામે ઓળખાય છે તેની 175મી શુભ સાલગ્રેહની ઉજવણી સરોશ રોજ, માહ ખોરદાદને 1લી નવેમ્બર, 2019ને દિને કરવામાં આવી હતી. આ શુભ દિવસની શરૂઆત સવારે 9.00 કલાકે આતશબહેરામ ખાતે જશન સમારોહ સાથે થઈ હતી, જેમાં બસો જેટલા હમદિન હાજર રહ્યા હતા. જશન પછી હમબંદગી કવામાં આવી […]

ઝરીર પટેલને એવોર્ડથી નવાજવામાં આવ્યા

સિક્ધદરાબાદના ઝરીર પટેલને તાજેતરમાં ‘માર્શલ આર્ટ્સ, ફિટનેસ અને એરોબિક્સના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સમર્પણ અને યોગદાન’ માટે વર્ચ્યુઓસો એવોર્ડ એનાયત કરાયો હતો. તેલંગણાના ગૃહ પ્રધાન – મોહમ્મદ મહેમૂદ અલી અને હૈદરાબાદના પોલીસ કમિશનર, – અંજની કુમાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો હતો.

એરવદ વરઝાવંદ દાદાચાનજીએ મરતાબની ક્રિયા પૂર્ણ કરી

બા2 વર્ષની ઉંમરના એરવદ વરઝાવંદ હોરમઝ દાદાચાનજીએ તા. 6ઠ્ઠી નવેમ્બર 2019ને દિને હ્યુજીસ રોડની વાચ્છા ગાંધી અગિયારીમાં મરતાબની ક્રિયા પૂર્ણ કરી. મરહુમ એરવદ રૂસ્તમજી કાવસજી દાદાચાનજી (ગ્રેટ ગ્રાન્ડ ફાધર)ના આશિર્વાદ અને પંથકી એરવદ અસ્પંદીયાર આર. દાદાચાનજી અને એરવદ દારાયસ પી. બજાંના નેતૃત્વ હેઠળ ક્રીયા પાર પાડવામાં આવી હતી. એરવદ વરઝાવંદે દાદર અથોરનાન ઈન્સ્ટિટયુટના પ્રિન્સીપાલ એરવદ […]

સુરતના આતશબહેરામ માટે નવું વરસીયાજીનું વાછરડું

સુરતના શહેનશાહી આતશબહેરામમાં તા. 20મી ઓકટોબર, 2019ને દિને પવિત્ર વરસીયાજીના અવસાન પછી, નવું વરસીયાજીનું વાછરડું આતશબહેરામ માટે સુરત પારસી પંચાયતના હાથમાં સોંપવામાં આવ્યું હતું. નાસિકના ફાર્મ હાઉસમાં રાખવામાં આવેલ ચાર મહિનાના વરાસીયાજી વાછરડા માટે, ઇજાવાની વિધિ (યજશ્ને) 9 નવેમ્બર, 2019 ના રોજ કરવામાં આવશે.

ગુશ્તાસ્પની બાનુ કેટાયુન

સવારના પોરમાં જ્યારે આફતાબ તલુ થયો, ત્યારે કએસરે પોતાના મહેલમાં એક મીજલસ ઉપર મુજબ મોટા દરજજાના જવાનીઆઓની બોલાવી કે તેઓમાંથી કેટાયુન પોતાને માટે એક ખાવિંદ પસંદ કરે. કેટાયુન પોતાની સાથે 60 સાહેલીઓ લઈ હાથમાં ગુલાબના ફુલનો એક તોરો લઈ, પોતાના મહેલમાંથી ત્યાં આવી. તેણી તે મોટા મેળાવડામાં ઘણી ફરી અને થાકી જવા લાગી પણ પોતાને […]

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

આગળ જતા તે જખમી આદમીનો પલંગ જેવો તેની નજરે પડયો તેવોજ તે પલંગ આગળ જઈ પોતાની બરછી ખેંચી કાઢી તે વટે તે દુષ્ટ આદમીના દિલમાં જે કાંઈ થોડો ઘણો જીવ હતો તે તેણે વગર અટકાવે કાઢી નાખ્યો. ત્યારબાદ તેનું મડદું તે કિલ્લાના ચોક આગળ ખેંચી લાવી એક વાવમાં નાખ્યું. એટલું કામ કરી રહ્યા પછી પેલા […]