અપડેટ: કોવિડ રોગચાળાથી પ્રભાવિત જરથોસ્તીઓને ટેકો

– ટ્રસ્ટીઓ અને ટીમ ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ દ્વારા – કોવિડથી પ્રભાવિત જરથોસ્તીઓના કેટલાક કેસો પ્રાપ્ત થવાનું ચાલુ હોવા છતાં, બીજી તરંગ (એપ્રિલ 2021 પછી) એક હદ સુધી શમી ગઈ છે. જો કે, તેના પગલે શરૂ થયેલી મુશ્કેલીઓ અવિરત ચાલુ છે, આરોગ્ય, નાણા વગેરેના કારણે વિવિધ ક્ષેત્રના સમુદાયના સભ્યો રોગચાળાની શરૂઆત (માર્ચ 2020) થી, ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ, દાતાઓ […]

ડુંગરવાડીની બેનેટ બંગલીનું નવીનીકરણ

26મી સપ્ટેમ્બર, 2021ના રોજ, ડુંગરવાડી ખાતે નવીનીકરણ કરાયેલ બેનેટ બંગલી (નંબર 5 અને 6) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બંગલીના બંને હોલમાં બે જશન વાડિયાજી આતશ બહેરામના મોબેદો દ્વારા એક સાથે કરવામાં આવ્યા હતા. જશનની વ્યવસ્થા ડોનરો કાલાગોપી અને અડાજનીયા પરિવારો દ્વારા કરવામાં આવી હતી. જશન અને બંગલીઓના ઉદ્ઘાટનમાં ડોનરોના પરિવારો, બીપીપી ચેરપર્સન આરમઈતી તિરંદાઝ […]

નવલી નવરાત્રી

નવરાત્રી એટલે માતા દુર્ગાના નવ રૂપની પૂજા માતાનું પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રી હિમાલય રાજની પુત્રી છે. માતાના આ સ્વરૂપની સવારી નંદી છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. માતાનું બીજુ સ્વરૂપ એટલેે માતા બ્રહ્મચારિણીની. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું જ સ્વરૂપ છે. એવી માન્યતા છે કે જ્યારે માતા પાર્વતી કુંવારા હતા […]

મા-બાપને ભુલશો નહીં

મારા બાવા પોતાની બેગમાં ધીમે ધીમે સમાન ભરી રહ્યા હતા. ઘરમાં આજે અજીબ સન્નાટો હતો. મારી એમને મદદ કરવાની જરા પણ હિંમત નહોતી ચાલી રહી. દોલી રાંધણીમાં રસોઈ બનાવી રહી હતી. મારી અને બાવાજીની આંખ જોઈને કોઈ પણ કહી શકે કે અમારા બંનેમાંથી રાત્રે કોઈ સુઈ શક્યું નહોતું. નિર્ણય મારોજ હતો અને હું બહુ મોટી […]

Your Moonsign Janam Rashi This Week –
09 October – 15 October 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તમે જે ધારશો તેના કરતા કામ ઉલટા થશે. શનિને કારણે નાણાકીય મુશ્કેલીમાં આવી જશો તેવા ગ્રહ છે. તમારા પોતાના જ પૈસા મેળવવા બીજા પાસે હાથ લાંબો કરવો પડશે. જ્યાં કામ કરતા હશો ત્યાં તમને કોઈ સાથ […]

આત્માનો કરાર

દરેક આત્મા પૃથ્વી ગ્રહ પર એક હેતુ માટે આવે છે, જે તેના કર્મ-દેવા ચૂકવવા, અન્ય લોકો માટે આખું જીવન બલિદાન આપવા, પોતાને સાજા કરવા, અન્ય આત્માઓને સાજા કરવા અથવા અન્યને કંઈક ભેટ આપવા માટે હોઈ શકે છે. અસંખ્ય ધર્મો અનુસાર, અવતાર લેતા પહેલા, આત્મા બ્રહ્માંડ સાથે ચોક્કસ ધ્યેયો પૂરા કરવા માટે પવિત્ર કરાર કરે છે. […]

રાવલપિંડી (પાકિસ્તાન)ના પારસી કબ્રસ્તાનને જમીન માફિયાઓથી રક્ષણની જરૂર છે

રાવલપિંડી (પાકિસ્તાન) ના પારસી યુનિયનના પ્રમુખ ઇસ્ફનયાર ભંડારાએ સરકાર પાસે મુરી રોડની બાજુમાં બેનઝીર ભુટ્ટો હોસ્પિટલ પાસે આવેલા પારસી કબ્રસ્તાન માટે સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી છે. હાલમાં, મુઠ્ઠીભર પારસી સમુદાયના પરિવારો રાવલપિંડીમાં રહે છે. ગયા અઠવાડિયે પાકિસ્તાની મીડિયા સાથે વાત કરતા, લઘુમતી સમુદાયના નેશનલ એસેમ્બલીના ભૂતપૂર્વ સભ્ય ઇસ્ફનયાર ભંડારાએ સરકારને આ કબ્રસ્તાનને રાવલપિંડીના સાંસ્કૃતિક […]

ટાટા વિશ્ર્વસનીય ગ્રુપ તરીકે જાહેર થયું

એક સ્વતંત્ર ઇક્વિટી સંશોધન ઇક્વિટીમાસ્ટર દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા મતદાનમાં ટાટા જૂથ સૌથી વિશ્વસનીય સંગઠન તરીકે ઉભરી આવ્યું છે. ટાટા ગ્રુપે કુલ મતોમાંથી 66% મત મેળવ્યા, જે 2013માં થયેલા છેલ્લા મતદાનમાં મળેલા મતની સંખ્યા (32%) કરતા બમણા વધારે છે. 17 મોટા કોર્પોરેટ પર મત આપવા માટે કુલ 5,274 લોકોને પસંદ કરવામાં આવ્યા હતા, તેમની વિશ્વસનીયતાના […]

નવસારીના ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડના સિનિયર સિટીઝનોને જોતા લાગે છે કે સુખની કોઈ ઉમર નથી હોતી

ટ્રસ્ટી અને એડમિનિસ્ટ્રેશન ટીમ, ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ સિનિયર સિટિઝન્સ સેન્ટર, નવસારી, આમાં લખે છે કે ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ નવસારીના વરિષ્ઠ નાગરિક કેન્દ્રોના રહેવાસીઓ ખુશ છે, એટલા માટે નહીં કે બધું સારું છે, પરંતુ એટલા માટે કે તેઓ તમામ પરિસ્થિતિઓમાં અનુકૂલન કરી રહે છે અને દરેક વસ્તુની સારી બાજુઓ જુએ છે. અગાઉના અઠવાડિયામાં મોટાભાગના ભાગોમાં ભારે […]

Your Moonsign Janam Rashi This Week –
02 October – 08 October 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારે બાજુથી ઘેરાયેલા રહેશો. નાની વાત મોટી પરેશાનીમાં મુકશે. તબિયત અચાનક બગડી જવાના ચાન્સ છે. નાણાકીય મુશ્કેલી અચાનક આવી જશે. તમારા નાણા ફસાઈ ન જાય તેની ખાસ દરકાર લેજો. જાણીતીે કે અજાણી કોઈ પણ વ્યક્તિ પર વિશ્ર્વાસ […]

જો તમે પણ અડધી બાલ્દી પાણીમાં એક ચમચી મીઠું નાખીને આ રીતે લેશો ફુટ બાથ, તો શરીરને થશે અનેક ફાયદાઓ

મીઠું અને પાણી મિક્સ કરીને લગાડવાથી એ ઘણી સમસ્યાઓનો ઉપચાર થઈ શકે છે. જો ગળામાં દુખાવો થાય, કોઈ પણ પ્રકારનો ગળામાં ચેપ લાગે, અથવા મોમાં ચાંદા પડે તો પાણીમાં મીઠું નાખી તેના ગરાળા કરવાથી ફાયદો થાય છે. જો શરીરમાં કોઈ સોજો, દુખાવો અથવા કોઈ ઈજા થઈ હોય તોગરમ પાણીમાં મીઠું નાખીને તેનો શેક કરવાથી રાહત […]