Your Moonsign Janam Rashi This Week –
18th June – 24th July, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લું અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી મંગળની દિનદશાને લીધે મગજનો કંટ્રોલ ગુમાવી દેશો. પ્રેશરથી પરેશાન થતાં હશો તો ડોકટરની સલાહ અવશ્ય લેજો. ઘરમાં ભાઈ-બહેન કે ધણી-ધણીયાણીમા મતભેદ પડશે. હાલમાં બોલવા પર કાબુ રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો. શુકનવંતી તા. […]

શેરિંગ ઈઝ કેરીંગ

‘એક દિવસ, શિરડીના સંત સાંઈ બાબાએ 7 વિવિધ પ્રકારના અનાજ પીસવાનું શરૂ કર્યું. તે ફક્ત 7 દાણા હતા પરંતુ તેમાંથી ભરપુર લોટ નીકળ્યો. તેમના અનુયાયીઓ ખુશ થઈ ગયા અને ગામની મહિલાઓ આશ્ચર્યચકિત થઈ ગઈ કે શું બાબા તેમને તેમના ઘરો માટે થોડો લોટ આપશે? પછી બાબાએ તેમને બોલાવ્યા અને બધાને થોડો લોટ આપ્યો. ત્યારબાદ તેમણે […]

દાદાભાઈ નવરોજીનું પુણ્યસ્મરણ

30મી જૂન, 2020 ના રોજ, લંડન પોસ્ટે પ્રકાશિત કર્યું હતું કે લંડન ઈંગ્લેન્ડની પોલીટીકલ પાર્ટી એ દાદાભાઈ નવરોજી એમપીનું સન્માન કરવું જોઈએ. ગુજરાતમાં જન્મેલા અને મુંબઇમાં શિક્ષિત, નવરોજી 1892માં સેન્ટ્રલ ફિન્સબરી મત વિસ્તાર (જેમાં મુસવેલ હિલનો સમાવેશ થાય છે) માટે લિબરલ સાંસદ તરીકે ચૂંટવામાં આવ્યા હતા, તેમ છતાં તત્કાલિન ક્ધઝર્વેટિવ વડા પ્રધાન લોર્ડ સેલિસબરીએ જાહેર […]

પારસી ગેટ મરીન ડ્રાઈવ પરથી સ્થાનાંતરિત કરવામાં આવશે

30મી જૂન, 2020 ના રોજ, બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના અધિકારીઓના નાના પ્રતિનિધિ મંડળે ટનલ કામ માટે દરિયાકાંઠાના ‘પારસી ગેટ’ (મરીન ડ્રાઇવ, દક્ષિણ મુંબઇ) ધાર્મિક બંધારણના સ્થળાંતર અંગે ચર્ચા કરવા આપણા સમુદાયના થોડા સભ્યો સાથે મુલાકાત કરી. તે તેના મૂળ સ્થળેથી લગભગ એક કિલોમીટર દૂર સ્થળાંતર કરવામાં આવશે, જ્યાં દરિયાકાંઠાના રસ્તાની ઉત્તર-બાઉન્ડ ટનલ બનાવવામાં આવશે. બીએમસી […]

ફિલ્ડ માર્શલ માણેકશાની 12મી પુણ્યતિથિનો સન્માન સમારોહ

ફીલ્ડ માર્શલ એસએચએફજે માણેકશાની 12મી પુણ્યતિથિ નિમિત્તે 27મી જૂન, 2020 ના રોજ, કોઈમ્બતુરના નીલગિરિસ જિલ્લામાં, વેલિંગ્ટન સ્થિત ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ (ડીએસએસસી) દ્વારા પુષ્પાંજલી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. એક સત્તાવાર રિલીઝ મુજબ, કમાન્ડન્ટ ડીએસએસટીના લેફ્ટનન્ટ જનરલ વાયવીકે મોહને, સ્થાનિક પારસી સમુદાયની હાજરીમાં, ટ્રાઇ-સર્વિસ બિરાદરો વતી, દેશના પ્રથમ ફિલ્ડ માર્શલના અંતિમ આરામ સ્થાન પારસી ઝોરાસ્ટ્રિયન […]

એકબીજાને ગમતાં રહીએ!

અરે સાયરસ, કાલે સાંજે રોશનભાભીને જવેલરીની દુકાનની અંદર જતા મેં જોયા, આવી વિકટ પરિસ્થિતિમાં પણ તું સોનુ ખરીદે છે? અરે નવીન, તારી જોવામાં કંઇક ભૂલ થતી હશે. ના સાયરસ 99% સંગિતા ભાભી જ હતા. મેં ત્યારે વાત ને ઉડાવી દીધી. પણ વાતની ગંભીરતા સમજી તેના મૂળ સુધી જવાનો મેં ઘરે પહોંચી પ્રયત્ન કર્યો. રોજના નિયમ […]

Your Moonsign Janam Rashi This Week –
11th June – 17th July, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે. તબિયતની સંભાળ રાખજો. ખાવા-પીવામાં ધ્યાન આપજો. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. કોઈ પણ મિત્ર કે સગા સંબંધી તમારી પાસે ધનની માગણી કરે તો તેમને મદદગાર થવાની ભૂલ કરતા નહીં. ઘરમાં ભાઈ બહેન નારાજ થશે. ગુસ્સા […]

ઝેન સિરીઝ: આંતરિક સંવાદિતા

આપણે એક પ્રખ્યાત માસ્ટરના અધ્યયન હેઠળ, યુવા માર્શલ આર્ટના વિદ્યાર્થીની વાર્તાથી પ્રારંભ કરીએ છીએ … એક દિવસ, માસ્ટર આંગણામાં પ્રેકિટસ કરતા સત્રને જોઈ રહ્યા હતા. એમને લાગ્યું કે અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં એક યુવાન છે જે પ્રયત્ન કરી રહ્યો છે પણ તેને કંઈ દખલ કરી રહ્યું છે. યુવાનની હતાશાની અનુભૂતિ થતાં, માસ્ટર તે યુવાનની પાસે ગયા […]

1971ના યુદ્ધ હિરો પરવેઝ જામાસજીનું નિધન

સ્ક્વોડ્રોન નેતા પરવેઝ જામાસજી (નિવૃત્ત), જેમને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન શૌર્ય માટે વીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા, 25મી જૂન, 2020ની રાત્રે 77 વર્ષની વયે ટૂંકી માંદગીમાં તેઓ અવસાન પામ્યા હતા. ભૂતપૂર્વ એરફોર્સ અધિકારી મુંબઈની દાદર પારસી કોલોનીના નિવાસી હતા. તેમના પછી પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે. તેઓ 1965માં કમિશન થયા અને 1985માં નિવૃત્ત […]

ભૂતપૂર્વ બી.પી.પી.ના ટ્રસ્ટી જમશીદ કાંગાનું નિધન

ભૂતપૂર્વ બીપીપી ટ્રસ્ટી, ભૂતપૂર્વ બોમ્બે મ્યુનિસિપલ કમિશનર, જમશીદ જી. કાંગા, 25મી જૂન, 2020ના વહેલી સવારમાં નિધન પામ્યા હતા. તેઓ એક સીધા અને ગતિશીલ આઈએએસ અધિકારી હતા, જે સમુદાય અને દેશની સેવાનો નિશ્ર્ચિત ટ્રેક રેકોર્ડ ધરાવતા હતા. તેમની વ્યાવસાયિક શ્રેષ્ઠતા તેમના પ્રત્યેના મૈત્રીપૂર્ણ સ્વભાવથી મેળ ખાતી હતી. તેઓ તેમની નમ્રતા, અને પ્રેમાળ સ્વભાવ માટે જાણીતા હતા. […]

ઝરીર ભાથેના – એક સાથીદાર, એક મિત્ર, એક સંપૂર્ણ જેન્ટલમેન

– કેરસી રાંદેરિયા દ્વારા શ્રદ્ધાંજલિ- સાચા પારસી અને સજ્જન એવા ઝરીર ભાથેના જેવા સાથીદાર અને મિત્ર મેળવવો એ મારા માટે આનંદનો લહાવો મેળવવા જેવું છે. 24મી જૂન બુધવારે બપોરે લગભગ 11: 00 વાગ્યે મને એક કોલ આવ્યો અને મને જાણ કરી કે ઝરીર હવે નથી. આ બાતમી આજે પણ મારા માટે ધક્કાદાયક છે. ઝરીર અને […]