ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ 2019 તેના મોટા અને સાચાં વચનને પૂર્ણ કરે છે ત્રણ દિવસમાં આખા વિશ્ર્વના 3,000 થી વધુ સમુદાયના સભ્યો હાજર હતા!

ત્રણ દિવસીયના ગાળામાં ફક્ત ભારત જ નહીં પરંતુ આખા વિશ્ર્વના લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો – આપણા સમુદાયની ખાસ હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને બીપીપીના ટ્રસ્ટીઓ કેરસી રાંદેરિયા, નોશીર દાદરાવાલા, ઝર્કસીસ દસ્તુર, અને વિરાફ મહેતાએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. આપણા સમુદાયના યુવાન અને વૃદ્ધોએ પારસીપણું જેમકે મોનજાતો, નૃત્યો, નાટકો, ફોટોગ્રાફ્સનું પ્રદર્શન, આપણા ઇતિહાસનું ડિજિટલ પ્રદર્શન અને […]

હ્યુઝીસ રોડની વાચ્છાગાંધી દરેમહેરની 163માં વરસની ઉજવાયેલી સાલગ્રેહ

હ્યુઝીસ રોડની વાચ્છાગાંધી દરેમહેરની સરોષ રોજને તા. 31મી ડિસેમ્બરને દિને 163મી શુભ સાલગ્રેહ ઉજવવામાં આવી હતી. અગિયારીના મકાનને ચોક, તોરણ, હાર, લાઈટો વગેરેથી શણગારવામાં આવ્યું હતું. સવારે હાવનગેહમાં આતશ પાદશાહ સાહેબને માચી અર્પણ કરવામાં આવી હતી. ટ્રસ્ટી સાહેબો તરફથી શુક્રગુઝારીનું જશન 14મોબેદ સાહેબોની સામેલગીરી સાથે પંથકી એરવદ અસ્ફંદીયાર રૂ. દાદાચાનજી તેમજ નાયબ પંથકી હોરમઝદની આગેવાની […]

દસ્તુર અઝર કૈવાન બીન અઝર ગુશાસ્પ

એ જાણવું આદભુત છે કે આપણા એક પોતાના દસ્તુરજી જે એક ખૂબ વિકસિત આત્મા હતા, જે ફક્ત પારસીઓ દ્વારા જ પૂજનીય ન હતા, પરંતુ અન્ય સમુદાયો દ્વારા પણ તેમનો આદર કરવામાં આવે છે… આજે પણ. તે બીજું કોઈ નહીં પણ દસ્તુરજી અઝર કૈવાન બિન અઝર ગુશાસ્પ છે! અઝર કૈવાન નામનો અર્થ છે ઠંડો અગ્નિ અથવા […]

પીવો આમળાનું જ્યુસ અને રહો હંમેશા ફિટ!!

આજના સમયમાં યૂરીન ઈંફ્કેશનની મહિલા અને પુરૂષ બંનેમા વધી રહ્યા છે. આ સમસ્યા મૂત્ર માર્ગમાં સંક્રમણના કારણે હોય છે. તેના નિદાન માટે મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી પણ લોકો ચિકિત્સકોના ચક્કર લગાવતા રહે છે. આ સમસ્યા માટે આમળાનું જ્યુસ આ સમસ્યાનો રામબાણ ઈલાજ છે. આ શરીરમાં અન્ય રોગ સામે લડવામાં મદદરૂપ છે. – રોજ સવારે […]

શરદીમાં મેથીની ભાજી

ઘણાંને ઠંડીની મોસમમાં શરદી તરત જ થઈ આવતી હોય છે. કેટલાંકને વળી, પ્રકૃતિ જ શરદીની થઈ ગઈ હોય તો ત્યારે વ્યક્તિ બહુ અકળામણ અનુભવે છે. કેમ કે શરદીને લીધે અન્ય પણ ઉપદ્રવોને અવકાશ રહે છે. શરદી માટે અનેક ઔષધો ઉપચારો પ્રચલિત છે પરંતુ એમાનું કશું ન કરવું હોય અને સાવ નરવા નિસર્ગોપચારને અનુસરવું હોય તો? […]

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

તે લખનાર કહે છે કે ‘જે લોકો નાદાન હોય તેઓથી તમારા ભેદની વાત તદ્દન છુપી રાખજો, કારણ કે તેવા લોકો તમારા ભેદની વાત મને કહો તો એમજ જાણજો કે તે ભેદની વાત એક તિજોરીમાં બંધ કીદી છે પણ તેની કુંચી ખોવાઈ ગઈ છે અથવા તો તેના બારણા ઉપર મોહર કીધી છે.’ ઝોબીદાએ જોયું કે તે […]