બનાજી આતશબહેરામની 175મી શુભ સાલગ્રેહની ઉજવણી

ઠાકુરદ્વાર મધે આવેલ કાવસજી બાયરામજી આતશબહેરામ જે ખાસ બનાજી આતશબહેરામના નામે ઓળખાય છે તેની 175મી શુભ સાલગ્રેહની ઉજવણી સરોશ રોજ, માહ ખોરદાદને 1લી નવેમ્બર, 2019ને દિને કરવામાં આવી હતી. આ શુભ દિવસની શરૂઆત સવારે 9.00 કલાકે આતશબહેરામ ખાતે જશન સમારોહ સાથે થઈ હતી, જેમાં બસો જેટલા હમદિન હાજર રહ્યા હતા. જશન પછી હમબંદગી કવામાં આવી […]

ઝરીર પટેલને એવોર્ડથી નવાજવામાં આવ્યા

સિક્ધદરાબાદના ઝરીર પટેલને તાજેતરમાં ‘માર્શલ આર્ટ્સ, ફિટનેસ અને એરોબિક્સના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સમર્પણ અને યોગદાન’ માટે વર્ચ્યુઓસો એવોર્ડ એનાયત કરાયો હતો. તેલંગણાના ગૃહ પ્રધાન – મોહમ્મદ મહેમૂદ અલી અને હૈદરાબાદના પોલીસ કમિશનર, – અંજની કુમાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો હતો.

એરવદ વરઝાવંદ દાદાચાનજીએ મરતાબની ક્રિયા પૂર્ણ કરી

બા2 વર્ષની ઉંમરના એરવદ વરઝાવંદ હોરમઝ દાદાચાનજીએ તા. 6ઠ્ઠી નવેમ્બર 2019ને દિને હ્યુજીસ રોડની વાચ્છા ગાંધી અગિયારીમાં મરતાબની ક્રિયા પૂર્ણ કરી. મરહુમ એરવદ રૂસ્તમજી કાવસજી દાદાચાનજી (ગ્રેટ ગ્રાન્ડ ફાધર)ના આશિર્વાદ અને પંથકી એરવદ અસ્પંદીયાર આર. દાદાચાનજી અને એરવદ દારાયસ પી. બજાંના નેતૃત્વ હેઠળ ક્રીયા પાર પાડવામાં આવી હતી. એરવદ વરઝાવંદે દાદર અથોરનાન ઈન્સ્ટિટયુટના પ્રિન્સીપાલ એરવદ […]

સુરતના આતશબહેરામ માટે નવું વરસીયાજીનું વાછરડું

સુરતના શહેનશાહી આતશબહેરામમાં તા. 20મી ઓકટોબર, 2019ને દિને પવિત્ર વરસીયાજીના અવસાન પછી, નવું વરસીયાજીનું વાછરડું આતશબહેરામ માટે સુરત પારસી પંચાયતના હાથમાં સોંપવામાં આવ્યું હતું. નાસિકના ફાર્મ હાઉસમાં રાખવામાં આવેલ ચાર મહિનાના વરાસીયાજી વાછરડા માટે, ઇજાવાની વિધિ (યજશ્ને) 9 નવેમ્બર, 2019 ના રોજ કરવામાં આવશે.

ગુશ્તાસ્પની બાનુ કેટાયુન

સવારના પોરમાં જ્યારે આફતાબ તલુ થયો, ત્યારે કએસરે પોતાના મહેલમાં એક મીજલસ ઉપર મુજબ મોટા દરજજાના જવાનીઆઓની બોલાવી કે તેઓમાંથી કેટાયુન પોતાને માટે એક ખાવિંદ પસંદ કરે. કેટાયુન પોતાની સાથે 60 સાહેલીઓ લઈ હાથમાં ગુલાબના ફુલનો એક તોરો લઈ, પોતાના મહેલમાંથી ત્યાં આવી. તેણી તે મોટા મેળાવડામાં ઘણી ફરી અને થાકી જવા લાગી પણ પોતાને […]

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

આગળ જતા તે જખમી આદમીનો પલંગ જેવો તેની નજરે પડયો તેવોજ તે પલંગ આગળ જઈ પોતાની બરછી ખેંચી કાઢી તે વટે તે દુષ્ટ આદમીના દિલમાં જે કાંઈ થોડો ઘણો જીવ હતો તે તેણે વગર અટકાવે કાઢી નાખ્યો. ત્યારબાદ તેનું મડદું તે કિલ્લાના ચોક આગળ ખેંચી લાવી એક વાવમાં નાખ્યું. એટલું કામ કરી રહ્યા પછી પેલા […]

માનવ મથાળાવાળા તથા પાંખવાળા ગોધાઓનું મહત્વ

લોકો હંમેશાં પૂછે છે કે ઘણી અગિયારીઓની બહાર માનવ માથા સાથે પાંખવાળા ગોધાઓની જોડી શું સૂચવે છે અને તેનું મૂળ શું છે? સુમેરિયન મૂળ: શરૂ કરવા માટે, આ પૂતળાને ‘લામાસુ’ કહેવામાં આવે છે, અને તે પર્શિયન અથવા ઇરાની મૂળના નથી. પર્સિયનોએ તેને અગાઉની પરંતુ પડોશી સંસ્કૃતિમાંથી અપનાવ્યું હતું. આ પૌરાણિક એનિમેશનનું પ્રારંભિક ચિત્રણ મેસોપોટેમીયા (આધુનિક […]

યથા

ઈતિહાસના અમુક તબક્કે, એલેકઝાન્ડરે પર્સીપોલિસની મહાન લાઇબ્રેરીઓને લૂંટી અને તેમાં રહેલા અમૂલ્ય ગ્રંથોનો નાશ કર્યો હતો. દારૂના નશાના આક્રોશમાં તે 21 પવિત્ર નાસ્કનો નાશ કરવામાં સફળ રહ્યો. નાસ્ક પ્રાચીન શાણપણ અને જ્ઞાનને બદલી ન શકાય તેવા પુસ્તકો હતા જેણે સમય, અવકાશ અને શક્તિને વટાવી દીધી હતી. તેઓ આપણા ગહન વિશ્ર્વાસના પાયા હતા. અને કદાચ આ […]