દાદીમાની બેંક પાસબુક

દાદીમાનું અવસાન થયું હતું. પણ ઘરમાં કોઈ તેમના મૃત્યુ પર રડ્યું નહીં. રડવાની તો દૂર, બંને દીકરાઓ એકબીજા સાથે દલીલ કરી રહ્યા હતા. માતાના ખાતામાં કેટલા પૈસા છે? જમીન કોના નામે છે? ટંકની ચાવી ક્યાં છે? ઓરડાના ખૂણામાં બેઠેલો સત્તર વર્ષનો અમન આ બધું સાંભળી રહ્યો હતો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને એવું લાગ્યું […]

પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વઃ તેને શરીરનું બિલ્ડિંગ બ્લોક પણ કહેવામાં આવે છે.

પ્રોટીનના મુખ્ય ફાયદાઃ સ્નાયુઓ બનાવે અને મજબૂત રાખે, શરીરના સ્નાયુઓની વૃદ્ધિ અને રિપેરમાં મદદ કરે છે. વ્યાયામ પછી સ્નાયુઓને ઝડપથી પુનઃસ્થાપિત કરે છે. વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. લાંબા સમય સુધી પેટ ભરેલું રહેવાનો અહેસાસ કરાવે છે. ભૂખ ઓછી લાગે છે, જેથી વધુ ખાવાનું ટળે છે. હાડકાંને મજબૂત બનાવે અને કેલ્શિયમ સાથે મળીને હાડકાંના સ્વાસ્થ્યમાં […]

ફ્યુચર જરથોસ્તીઓ કાર્યક્રમ દ્વારા ભાવિ ધર્મગુરુઓનું ઘડતર

જરથોસ્તી ધર્મગુરૂઓની આધુનિક સમાજમાં વિકસતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને, લંડનની એસઓએએસ યુનિવર્સિટી ખાતે આવેલી શાપુરજી પાલનજી ઈન્સ્ટિટ્યૂટ ઓફ જરથોસ્તી સ્ટડીઝ દ્વારા 29મી જૂનથી 4થી જુલાઈ, 2026 દરમિયાન પાંચ દિવસીય નેતૃત્વ વિકાસ કાર્યક્રમ ફયુચર જરથોસ્તીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જર અમરોલિયાના પ્રાયોજકત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો હેતુ ભાવિ મોબેદોને પરંપરાગત ધાર્મિક શિક્ષણ ઉપરાંત આધુનિક સમાજને માર્ગદર્શન આપવા […]

સિંધ હાઇકોર્ટે ઐતિહાસિક સુક્કુર અગિયારીના તોડકામ પર રોક લગાવી

પાકિસ્તાનમાં જરથોસ્તી વારસાના સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ પગલા તરીકે, સિંધ હાઇકોર્ટની સુક્કુર બેન્ચે સદી જૂની મામા પારસી અગિયારીને તોડી પાડવાની કાર્યવાહી પર સ્ટે ઓર્ડર જારી કર્યો છે. આ આદેશ ઐતિહાસિક સ્થળને તાત્કાલિક કાનૂની રક્ષણ અને પુનઃસ્થાપન આપવા માટે દાખલ કરાયેલી બંધારણીય અરજીના અનુસંધાને આપવામાં આવ્યો છે. દુઆ ચોક નજીક આવેલી આ અગિયારી 1923માં સ્થાપિત પારસી […]

સ્પેન્ટા આરમઈતી પવિત્રતા અને ભક્તિનું દિવ્ય સ્વરૂપ!

હાલમાં આપણે જરથોસ્તી કેલેન્ડરનો બારમો અને અંતિમ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનો સ્પેન્ટા આરમઈતીને સમર્પિત છે – તે દિવ્ય શક્તિ, જે માતૃભૂમિ (પૃથ્વી)ની અધિષ્ઠાત્રી છે અને જગતમાં શાંતિ, પવિત્રતા તથા ભક્તિનો પ્રસાર કરે છે. સ્પેન્ટા આરમઈતી વિનમ્રતા, કરૂણા, નિઃસ્વાર્થ સેવા અને પૃથ્વીની સંભાળના શાશ્વત આદર્શનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ પવિત્રતા અને ધર્મનિષ્ઠાના જીવંત પ્રતીક […]

Your Moonsign Janam Rashi This Week –
1 August 2026 – 7 August 2026

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે. હાલમાં બુધની કૃપાથી તમે થોડા ઘણા નાણા બચાવી શકશો. ખોટા ખર્ચા ઉપર કાબુ મેળવી લેશો. કામકાજની અંદર બીજાનું મન જીતી લેશો. બુધની કૃપાથી તમે કોઈને સમજાવી તમારા કામ પુરા કરવામાં સફળ થશો. નાણાકીય ફાયદો […]