મળાવરોધમાં છાશ

દેહના પાચાંગો કે પાચનતંત્રમાં કંઈક કમજોરી કે વિકાર હોવાની સ્થિતિમાં આહારનું પાચન સરખી રીતે થઈ શકતું નથી અને એ જ કારણસર ઘણીવાર કબજિયાત કે મળાવરોધ જેવી તકલીફ ઉભી થઈ શકે છે. મળાવરોધ એટલે મળ તે સર્જનમાં અવરોધ ઉભો થવો તે! વૃધ્ધ વ્યક્તિઓમાં મળાવરોધની ફરિયાદ ખાસ હોય છે. મળાવરોધમાં મોળી છાશમાં સૂંઠ નાખી તેનું નિત્યસેવન કરતાં […]

લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

માન્યતા: શાહ બહેરામ વરઝાવંદ વિશ્ર્વના તારણહાર તરીકે ભવિષ્યમાં તેમનું આગમન થશે અને સુર્વણયુગનો પ્રારંભ થશે શું આ એક પૌરાણિક કથા અથવા દંતકથા છે? આ ભવિષ્યવાણી શું છે? હકીકત: વિશ્ર્વના તમામ મુખ્ય ધર્મો તારણહારના ભાવિ આગમનમાં માને છે. હિન્દુઓ કાલકીના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુના દસમા અવતારની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે, ખ્રિસ્તીઓ બીજા ખિસ્તની, મુસ્લિમો ઈમામ મેહદીની […]

કારણ કે જે રાહ જુએ છે તે માં છે!!

માં નામની પદવી, જેને પામવા સદીઓથી સ્ત્રી પોતાનું સર્વસ્વ દાવ પર લગાડે છે. ફુલટાઈમ જોબ વિથ નો પ્રમોશન, નો સિકયોરિટી, નો લીવ, નો પર્કસ, આવી જોબ સ્વૈચ્છિક પણે સ્વીકારતી માં જે પોતાના સંતાનો માટે આખે આખી જીંદગી રાત દિવસ સમર્પિત કરી દે તેનાં સંતાનો પોતાની માં માટે વર્ષમાં એક આખો દિવસ ફાળવે એ ‘મધર્સ ડે’, […]