લીંબુ તમને એસિડિટીથી રાહત આપી શકે છે

લીંબુ શરીરમાં વિટામિન-સીની ખામી પૂરી કરે છે. જોકે સામાન્યમાં લોકો લીંબુનો ઉપયોગ ઓછો કરે છે કારણ કે એવું માનવામાં આવે છે કે ખાટું લીંબુ તબિયત બગાડી શકે છે અને એસિડિટી વધારી શકે છે પરંતુ સ્વાદમાં ખાટું હોવા છતાં પણ લીંબુ પેટની એસિડિટી ઓછી કરવામાં મદદ કરી શકે છે. કારણ કે એસિડિટી જ નહીં પરંતુ લીંબુ […]

જરથોસ્તનો દિસો

દર વર્ષે દએ મહિનો અને ખોરશેદ રોજને જરથોસ્તનો ડિસો તરીકે ઉજવવામાં આવે છે, એટલે કે આપણા પ્રિય પયગંબર, જરથુસ્ત્ર સાહેબે પાર્થિવ, નશ્વર જીવન છોડી દીધું તે દિવસ. દુનિયાના પ્રથમ પયગંબર તરીકે ગણવામાં આવતા, જરથુસ્ત્ર સાહેબે લોકોમાં કામ કર્યું, બધા માટે શાંતિ અને ખુશી લાવી. એવું કહેવાય છે કે, જ્યારે તેમણે જે કરવા માટે તેમને મોકલ્યા […]

કોઈના માથે વિલનનું લેબલ ચિટકાડતા પહેલા વિચારીએ..

એક કોલેજમાં પ્રોફેસર પોતાના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. તેઓ એક વાર્તા કહે છે. વાર્તા કંઈક આમ છે. એક વહાણ ડૂબી રહ્યું છે. બરાબર મધદરિયે એ દુર્ઘટનાનો ભોગ બન્યું છે. વહાણના કપ્તાને એને ખાલી કરવા માટેનો હુકમ કર્યો છે. આ જહાજ પર એક યુવા દંપતી પણ છે. જ્યારે લાઈફબોટમાં ચડવાનો એમનો વારો આવે છે ત્યારે નાવ […]

કોલકાતામાં પારસી વસ્તી ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી

અહેવાલો અનુસાર કોલકાતાની પારસી વસ્તી હવે માત્ર 347 વ્યક્તિઓ સુધી સીમિત રહી ગઈ છે, જે 1980ના દાયકાથી અત્યાર સુધીનો સૌથી નીચો આંકડો માનવામાં આવે છે. આ સ્થિતિ સમગ્ર ભારતભરમાં પારસી સમુદાય સામે ઊભી થયેલી વસ્તી સંબંધિત ચિંતાઓને વધુ ગંભીર બનાવે છે. 1980ના પ્રારંભિક દાયકામાં લગભગ 1,600 પારસીઓનું વસવાટ ધરાવતું કોલકાતા શહેર હવે વસ્તીમાં સતત ઘટાડો […]

લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3231 માટે લાયન ફીરોઝ કાત્રક મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન તરીકે ચૂંટાયા

તાજેતરમાં 1થી 3 મે, 2026 દરમિયાન દમણ ખાતે યોજાયેલ લાયન્સ ઇન્ટરનેશનલ એન્યુઅલ મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ ક્નવેન્શનમાં લાયન ફીરોઝ કાત્રકને 2026-27 માટે સર્વાનુમતે મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા હતા. મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ 3231 હેઠળ ચાર ડિસ્ટ્રિક્ટનો સમાવેશ થાય છે, જેમાં મુંબઈ, નવી મુંબઈ તથા સાઉથ મુંબઈથી દહાણુ સુધીનો વિસ્તાર, જેમાં રાયગઢ, અલીબાગ, મહાડ, કરજત અને શાહપુરનો સમાવેશ […]

સુરત પારસી પંચાયત બોર્ડની બોર્ડ મીટિંગ દરમિયાન પ્રતિભાશાળી વ્યક્તિઓ અને ખેલાડીઓનું સન્માન

તા. 01/05/2026 ના રોજ સાંજે 500 વાગ્યે યોજાયેલી સુરત પારસી પંચાયતની બોર્ડ મીટિંગ દરમિયાન પારસી જરથોસ્તી સમાજનું ગૌરવ વધારનાર પ્રતિભાશાળી પારસી વ્યક્તિઓ અને ખેલાડીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. મીનુ હીરાજી પરબીયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ સુરત પારસી પંચાયતના પૂર્વ ટ્રસ્ટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયો-સાયન્સ વિભાગના નિવૃત્ત પ્રોફેસર […]