મગની દાળનો શીરો

સામગ્રી: 100 ગ્રામ ક્રશ કરેલી મગની દાળ (ફોતરા વિનાની), 75 ગ્રામ ઘી, 75 ગ્રામ ખાંડ, 1 કપ દૂધ, 1.5 કપ પાણી, એલચી પાવડર, બદામ-પિસ્તાની કતરણ. રીત: મગની દાળનો શીરો બનાવવા માટે પહેલા તો ધ્યાન રાખો કે છોતરા વગરની મગની દાળ લેવી અને દાળને પલાળી લેવી. મગની દાળને મિક્સરમાં પીસો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તે […]

માણસને ઘણું શીખવી જાય છે ખાલી ખીસું!

એક સ્કુલના ક્લાસમાં દરેક વિદ્યાર્થીઓ લંચ ટાઈમ સાથે જમવા બેસતા. દરેક વિદ્યાર્થીઓ લંચ ટાઇમમાં પોતાનું લાવેલું ભોજન એક સાથે બેસીને ખાઈ રહ્યા હોય એટલે દરેક વિદ્યાર્થીઓ ને એકબીજા શું લઈ આવ્યા છે તેના ઉપર ધ્યાન રહેતું. એમાં જ એક રાકેશ નામનો છોકરો પણ હતો જે છોકરો જમવા માટે કોઈપણ વસ્તુ લઈ આવ્યો હોય તે વસ્તુ […]

હોરમઝદ યશ્ત

યશ્ત સિરિઝ ભાગ-1 આજથી, હું તમને જોડાવા માટે આમંત્રણ આપું છું, કેમ કે હું ખોરદેહ અવેસ્તામાં વહેંચાયેલા અદભુત ઉપદેશોમાંથી પસાર થઈ રહી છું, જે વર્ષ 1902માં છાપવામાં આવ્યું હતું, હા, 100 વર્ષ પહેલાં! આ ઉપદેશો, વાર્તાઓ અને નોંધોના લેખિકા દીનબાઈ સોહરાબજી એન્જિનિયર હતા. આ પુસ્તક આપણી પ્રાર્થનાની વિવિધ શક્તિઓ પર અજવાળું ફેંકે છે અને આ […]

એસઆઈઆઈ દ્વારા ઉત્પાદિત કોવિડ -19 રસીને હજી છ મહિના બાકી છે

ગયા અઠવાડિયાની શરૂઆતમાં, વિશ્ર્વની સૌથી મોટી રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આદર પૂનાવાલાએ કહ્યું હતું કે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઈ) દ્વારા એસઆઈઆઈની રસી માટે મંજૂરીના છ મહિના બાકી છે, કારણ કે સંગઠન તેની સલામતી અને અસરકારકતાની સુનિશ્ર્ચિત પ્રક્રિયાઓને પગલે ધ્યાન કેન્દ્રિત કરે છે. એકવાર અમને ભારત અને વિશ્ર્વ […]

ઇરાનશાહ પહેલ – વિઝન 2020 સાથે દાન (2 ભાગ 1)

યુવલ નોહ હરારીએ તેમના પુસ્તક ‘સેપિન્સ’માં કહ્યું છે કે, બ્રહ્માંડમાં કોઈ દેવ નથી, કોઈ રાષ્ટ્રો નથી, પૈસા નથી, કોઈ માનવ અધિકાર નથી અને મનુષ્યની સામાન્ય કલ્પનાની બહાર ન્યાય નથી. હરારી દલીલ કરે છે કે માનવતા સહકારથી કાર્ય કરે છે કારણ કે માણસોએ ધર્મો અને માન્યતા પ્રણાલી, રાજકીય સમાજો, નાણાકીય બજારો, ન્યાયિક પ્રણાલી વગેરેની રચના કરી […]