આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત હોમિયોપેથીક તબીબ, શિક્ષણવિદ અને સંશોધક ડો. ફરોખ જે. માસ્ટર (એમડી, પીએચડી )ને યુકેની લંડન કોલેજ ઓફ હોમિયોપેથીમાં માનદ ફેકલ્ટી સભ્ય તરીકે આપેલા તેમના યોગદાનની કદરરૂપે હાઉસ ઓફ લોડર્સ દ્વારા પ્રતિષ્ઠિત સ્ક્રોલ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમને વર્લ્ડ હોમિયોપેથી ડે નિમિત્તે આયોજિત સમારોહ દરમિયાન સ્મૃતિચિહ્નરૂપે મેડલ પણ એનાયત કરવામાં આવ્યું […]
Tag: 20 June 2026 Issue
જો અહુરા મઝદા સર્વશક્તિમાન છે, તો પછી અહીરમન (દુષ્ટતા) હજુ પણ કેમ અસ્તિત્વમાં છે?
જરથોસ્તી ધર્મશાસ્ત્ર મુજબ દાદાર અહુરા મઝદા વાઇઝ લોર્ડ છે, જે સ્વભાવથી સંપૂર્ણ અને માત્ર સારા છે. તેથી, સારા સિવાય બીજું કંઈપણ તેમની પાસેથી ઉત્પન્ન થઈ શકે નહીં. આથી દુઃખ, પીડા, બીમારી, ગરીબી, ભૂખમરો, યુદ્ધ, આફતો અથવા મૃત્યુ જેવી નકારાત્મક બાબતોને અહુરા મઝદા સાથે જોડવી યોગ્ય નથી. તેઓ પૂર્ણતા અને કલ્યાણના સર્જક છે, દુઃખના નહીં. અત્યારે […]
સર જે.જે. અડાજણ અગિયારીની 199મી સાલગે્રહની ઉજવણી
સુરતની ઐતિહાસિક સર જે.જે. અડાજણ અગિયારીએ તાજેતરમાં તેની 199મી સાલગે્રહની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સમાજના સભ્યો ભક્તિ, કૃતજ્ઞતા અને સૌહાર્દની ભાવના સાથે એકત્રિત થયા હતા. અગિયારીએ લગભગ બે સદીથી પ્રાર્થના અને આધ્યાત્મિક શાંતિના પવિત્ર સ્થાન તરીકે આપેલી સેવાને આ પ્રસંગે યાદ કરવામાં આવી. આ ઉજવણીમાં આશરે 70 જેટલા ભાવિકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું મુખ્ય […]
Closure Is Overrated: Learning To Live Without Answers
We are taught- subtly and persistently, that every story must have an ending. A conversation that explains everything. An apology that brings relief. A moment of clarity that neatly ties together confusion, hurt and longing. We call this closure. And we chase it as if it is the only way to move on. But what […]
Inspiring Insights At M J Wadia Agiary’s Jashan
The M J Wadia Agiary at Lalbaug witnessed a large gathering of devotees for its Dae Mahino Jashan. The solemn 10-Mobed Jashan was led by Vada Dasturji Keki Ravji Meherjirana of the Navsari Atash Behram. Following prayers and thanksgiving to Ahura Mazda, devotees assembled in the Agiary’s auditorium for a thought-provoking programme themed: ‘Connecting with […]
PPM Holds Book Distribution Drive
Continuing its longstanding commitment to education, Parsi Pragati Mandal (PPM) distributed books and stationery to around 120 Zoroastrian children studying and residing in Surat, on 7th June, 2026. The initiative was conducted with the support of the Surat Parsi Panchayat, which provided the premises of the Girls’ Orphanage for the event. PPM expressed its gratitude […]
Parinaz Cooper Brings Inspiration To Udvada
Students of Udvada Gaam School enjoyed an inspiring interaction with Miss India Gujarat – Parinaz Cooper, during her visit on 13th June, 2026. Organised with the support of the Clean & Green Charitable Trust, the session provided students with an opportunity to learn from her personal and professional experiences. Addressing the students, Parinaz Cooper spoke […]
Kevan Madan Ordained Navar
The sacred Navar ceremony of 12-year-old Ervad Kevan Farokh Madan, was solemnized on 9th June, 2026 at the Dhanmai Dadabhai Umrigar Adarian, located in Fatehgunj, Vadodara, Gujarat. The ceremony was conducted by Er. Hormazdiar Bhesania and Er. Kersi Bhesania. The son of proud parents Hutoxi and Farokh Madan, Er. Kevan resides with his family in […]
IASAP Mumbai Hosts Inspiring Session
The Indian Association of Secretaries and Administrative Professionals (IASAP) Mumbai HQ recently organised an engaging session titled, ‘Success Beyond Syllabus’, featuring renowned management consultant, trainer and speaker, Dr. Adil Malia, CEO – The Firm, and BPP Trustee. The session explored the changing definition of success in today’s dynamic world, highlighting that achievement extends far beyond […]
Free Hearing & Speech Screening Camp At Khareghat Colony
A Free Hearing and Speech Screening Camp organised by INTEGRTED, in association with the Khareghat Colony Youth Association Trust Funds, drew encouraging participation at Khareghat Memorial Hall on 7th June, 2026. Led by Vahishtai J. Daboo, Founder and Principal Consultant of INTEGRTED, and her team comprising audiologists and a speech-language pathologist, the camp focused on […]
Your Moonsign Janam Rashi This Week –
20 June 2026 – 26 June 2026
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા પાંચ દિવસ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી લેજો. 25મી પહેલા મનને શાંત રાખીને અગત્યના કામો પૂરા કરી લેજો. નાણાકીય લેતી દેતી કરવામાં કોઈ પણ જાતની કસર બાકી નહીં રાખતા. બાકી 25મીથી મંગળની દિનદશા તમારા શાંત […]










