તેર બીના જીયા જાયે ના!

રોશન અને બરજોરના લગ્નને આશરે પાંચ વર્ષ થયા હશે. નાની-નાની રકઝક થતી કે જે લગભગ દરેક કપલમાં જોવા મળે છે તેવી જ નાની-મોટી રકઝક આ કપલમાં પણ રહેતી. પરંતુ એક દિવસ સવારે અચાનક કોઈ વાતને કારણે રોશન અને બરજોર બંને વચ્ચે થોડી વધારે રકઝક થઈ ગઈ, એટલે ખબર નહિ ક્યા કારણથી પણ અચાનક બરજોર ઘરમાંથી […]

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અહેવાલ મુજબ ડો. ઝરીર ઉદવાડીયાને ‘વર્લ્ડના ટોપ 2% રેસ્પિરેટરી મેડિસિન સાયનટીસ્ટોમાં માન્યતા મળી

પારસી ટાઇમ્સ એ જાણ કરવામાં આનંદ અનુભવે છે કે, વૈશ્ર્વિક સ્તરે 5,000 ડોકટરોમાંથી, શ્ર્વસન ચિકિત્સાના ક્ષેત્રમાં, પ્રતિષ્ઠિત પલ્મોનોલોજિસ્ટ અને આપણા સમુદાયના ખૂબ માનનીય ડો. ઝરીર ઉદવાડીયાને તાજેતરના અહેવાલ મુજબ, વિશ્ર્વના પ્રતિષ્ઠિત ટોપ 2 ટકા તરીકે ઓળખવામાં આવે છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો અહેવાલ, જે વૈશ્ર્વિક સ્તરે વૈજ્ઞાનિકો અને ડોકટરોને તેમના ક્ષેત્રના ટોપ રેન્ક 2% માં સ્થાન […]

ટાટા સ્ટીલ જમશેદપુર 500 કર્મચારીઓના બાળકોને રોજગાર આપશે

ટાટા વર્કર્સ યુનિયન (ટીડબ્લ્યુયુ) ની એક પ્રેસ મીટીંગમાં ટાટા સ્ટીલ જમશેદપુરના મેનેજમેન્ટ સાથે લેન્ડમાર્ક એગ્રીમેન્ટની ઘોષણા કરવામાં આવી છે, જેમાં નિવૃત્ત કર્મચારીઓના 500 રજિસ્ટર્ડ આશ્રિતોને ત્રણ વર્ષના તબક્કામાં, ફેબ્રુઆરી-માર્ચ, 2021થી શરૂ કરવાની સંમતિ આપવામાં આવી છે. એક દાયકામાં આ પહેલીવાર બનશે જ્યારે ટાટા સ્ટીલ અગાઉના કર્મચારીઓના નોંધાયેલા પુત્રો અને આશ્રિતોની નોંધણી કરશે. આ કરાર પર […]

માસિના હાર્ટ ઇન્સ્ટિટ્યુટે રોગચાળા દરમિયાન હાર્ટ દર્દીઓ માટે ભારતનું પહેલું પોર્ટેબલ એડવાન્સ્ડ કાર્ડિયાક કેર યુનિટ શરૂ કર્યું છે

સસ્તી જૂની માસિના હોસ્પિટલનું સાહસ માસિના હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, જે પોસાય તેવા આરોગ્ય સંભાળની પ્રતિબદ્ધતા માટે જાણીતી છે, તાજેતરમાં ફિલિપ્સ દ્વારા પ્રિ-ફેબ્રિકેટેડ, ટ્રાન્સપોર્ટેબલ આઇસીયુ (ઇન્ટેન્સિવ કેર યુનિટ) સ્થાપિત કર્યું હતું. આ ઇન્સ્ટોલેશનનો ઉપયોગ એડવાન્સ્ડ કાર્ડિયાક કેર યુનિટ (એસીસીયુ) તરીકે કરવામાં આવશે, જેનો હેતુ સંક્રમિત થવાની સંભાવના વિના, સંપૂર્ણપણે કોવિડ-સલામત વાતાવરણમાં કાર્ડિયાક દર્દીઓની સારવાર કરવાનો છે. 4થી […]

વહાલી જાનેજીગર દીકરીનો હક

અડધી રાતે પપ્પાને હાર્ટએટેક આવ્યો અને એ પણ જ્યારે મોટાભાઈ શહેરની બહાર અરે! રાજયની સીમાથી પણ બહાર હતા ઘરમાં મમ્મી અને ભાભી બે જણ હાજર, બાળકો તો ડઘાઈ, ગભરાઈને કોઈ ખૂણામાં ઉભા રહ્યા હતા એ કટોકટીની ઘડીમાં મમ્મીએજ પોતાને ફોન કરીને તાત્કાલિક બોલાવી હતી ને! વાત પૂરી થઈ કે તરત જ પતિને જગાડીને હકીકતથી વાકેફ […]

ભારતમાં 14મી નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે ‘બાલ દિવસ’

27 મે, 1964ના રોજ પંડિત નેહરૂના નિધન પછી બાળકો પ્રત્યેના તેમના પ્રેમને જોતાં સર્વસંમતિ સાથે એ નિર્ણય લેવાયો હતો કે હવેથી દેશમાં દર વર્ષે ચાચા નેહરૂના જન્મદિવસ 14મી નવેમ્બરના રોજ ‘બાલ દિવસ’ મનાવામાં આવશે. બાલ દિવસ દેશના ભવિષ્યના નિર્માણમાં બાળકોનું મહત્વ દર્શાવે છે આ દિવસે લોકોને બાળ અધિકારો પ્રત્યે જાગૃત કરાય છે. પંડિત નેહરૂ બાળકોને […]

હસો મારી સાથે

લાલુ: દીવાળીના રોકટથી શું શીખ મળે છે? પપ્પુ: એજ કે ઉંચાઈ સુધી પહોંચવા બોટલનો સહારો લેવોજ પડે છે. *** ઓછામાં ઓછા શબ્દોમાં, સુખ, શાંતી અને ખુશીનું વર્ણન કરવાની હરિફાઇ હતી. લોકો વિચારતા રહ્યા અને મેં લખ્યુ: સુતેલી પત્નિ નિર્ણાયક આંખોમાં આંસુઓ સાથે સ્ટેજ પર જ મને ભેંટી પડયા અને શાલ ઓઢાડી ઈનામ આપ્યું. *** દિકરો […]

દિવાળીની બક્ષિસ

બેલા બેન બોલ્યા”ઈરા, અગાધ, બેટા દિવાળી આવી રહી છે. કોરોનામાં ક્યાંય જશું નહિ પણ ગામડે જતાં રહેશું, છતાં આપણે ઘર તો સાફ કરવું જ રહ્યું.કાલ થી શરૂ કરીશું. ‘છોકરાં ઓ મમ્મીની વાત માની ગયાં. ચાર પાંચ દીવસમાં આખું ઘર સૌએ સાથે મળીને સાફ કરી નાખ્યું. આજે દિવાળી હતી. બેલાબેન એમના પતિ દિગંત ભાઈ ને કહેતાં […]

ઉદવાડા ખાતે નવીનીકરણ કરેલા ઝોરાસ્ટ્રિયન ઇન્સ્ટ્રક્શન સેન્ટરની મુલાકાત અવશ્ય લેજો

ઉનાળાની રજાઓ દરમિયાન જે કુટુંબો ચાલુ રોગચાળાને લીધે ઉદવાડાની મુલાકાત લઇ શક્યા ન હતા, આપણા પાક ઇરાનશાહને શ્રદ્ધાંજલિ આપવા માટે જઈ નહીં શકયા હતા આ સારા સમય પછી તેમને આ દિવ્ય આશીર્વાદ લેવાની તક મળે છે! વળી, જે લોકો દિવાળી વેકેશન દરમિયાન થોડા દિવસો ગાળવાનો અને આપણી ઉદવાડા હોટલોની મહેમાનગતિ માણવાનો ઇરાદો રાખે છે, પરંતુ […]

જીમી મિસ્ત્રીને કોવિડ રાહત કાર્ય માટે રાજ્યપાલ દ્વારા સન્માનિત કરાયા

ટેલબ્લેઝીંગ ઉદ્યોગસાહસિક અને ડેલા એડવેન્ચર અને રિસોટર્સના સ્થાપક, જીમી મીસ્ત્રીને કરોના લડવૈયા તરીકે મહારાષ્ટ્રના ગવર્નર – શ્રી ભગતસિંહ કોશ્યારી દ્વારા રાજ ભવન ખાતે યોજાયેલા એક સમારોહમાં, ભામલા ફાઉન્ડેશન દ્વારા, અસીફ ભામલા ભામલા ફાઉન્ડેશનના પ્રેસીડન્ટ અને અને ઉદેપુરના પ્રિન્સ લક્ષ્યરાજસિંહ મેવાડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. મીસ્ત્રીને લોનાવાલામાં ટીમ ડેલા દ્વારા બતાવવામાં આવેલા સમર્પણ અને સમર્થન […]

મોબેદો અને આગના જોખમો સમસ્યાઓ, સૂચનો, ઉકેલો અને ક્રિયા Teams: WZO Trusts & Empowering Mobeds

કારણ :- હમણાંની તાજેતરની ઘટનામાં એક યુવાન મોબેદ જ્યારે બોયની ક્રિયા કરી રહ્યા હતા ત્યારે તેમના જામા ઉપર આતશ પાદશાહ સાહેબના અંગારા પડવાથી મોબેદ સાહેબોના હિતમાં સલામતીના ધોરણોની સમીક્ષા કરવાનું જરૂરી બન્યું છે. બેક્ગ્રાઉન્ડ :- પ્રાચીનકાળથી જરથોસ્તીઓ અગ્નિની પૂજા કરતા આવેલ છે અને મોબેદ સાહેબોની પેઢી દર પેઢી અગિયારી અને આતશ બહેરામમાં અગ્નિની પૂજા કરવાનું […]