સૌથી મોટી ટીપ

ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈને આવેલો સુખદેવ ટેબલ પરના મહેમાનો જોઈને હેબતાઈ ગયો. સામે હેબતાઈ જવાઈ તેવું કારણ પણ હતું પોતાના શાળાના સમયના ખાસ મિત્રો. મોટા મોટા ઉધોગપતિઓના ઠાઠમાં અને પોતે એક વેઈટરના રૂપમાં. સહેજે પચીસ વર્ષ પછી આ ચહેરાઓને જોઈ રહ્યો હતો. પેલા ચાર જણાએ કદાચ એને ઓળખ્યો ન હતો કે પછી ઓળખવા માંગતા […]

‘હેપ્પી ટીચર્સ ડે’

તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને ‘શિક્ષકદિન’ તરીકે ઉજવીએ છીએ. ડો. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે – ‘હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું.’ રાધાકૃષ્ણનનો જન્મ 5મી સપ્ટેમ્બર, 1888ના રોજ તમિલનાડુના તિરુતાનીમાં થયો હતો. બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. 1906માં […]

ઉચ્ચ વજનનું કરોના

કરોના વાયરસ સામે લડવાનું સૌથી અગત્યનું શસ્ત્ર આપણા પોતાના હાથમાં છે – આરોગ્ય અને તંદુરસ્તીના મહત્તમ સ્તરોને જાળવવા માટે જવાબદારી લેવી – તો જ વાયરસ સામે લડવામાં મદદ માટે રસીકરણ ઇચ્છનીય સહાયક તરીકે કાર્ય કરી શકે છે. પરંતુ હકીકત છે કે આરોગ્ય અધિકારીઓ, વિશ્ર્વવ્યાપી અને મોટા પ્રમાણમાં, એક રસી માટેની આવશ્યકતા પર ધ્યાન કેન્દ્રિત કરીને, […]

ધરમશાલાનો આઇકોનિક નવરોજી જનરલ સ્ટોર 160 વર્ષ પછી બંધ થઈ રહ્યો છે

ધર્મશાલા (હિમાચલ પ્રદેશ) માં મેકલિયોડગંજ શહેરના મધ્યમાં સ્થિત છે અને તિબેટી આધ્યાત્મિક નેતા દલાઈ લામાના ઘરથી માંડ એક કિલોમીટર દૂર સ્થિત આઇકોનિક ‘નવરોજી એન્ડ સન્સ જનરલ મર્ચન્ટ્સ’ 160 વર્ષ સુધી રહેવાસીઓ અને પ્રવાસીઓને સેવા આપીને, સપ્ટેમ્બરમાં બંધ કરવામાં આવી રહ્યો છે. કેટલીયે પેઢીઓથી પારિવારિક વ્યવસાય તરીકે ચાલતા સ્ટોરનું સંચાલન પરવેઝ નવરોજી કરે છે, જે પારસી […]

ખોરદાદ યશ્ત, ખોરદાદ અમેશાસ્પંદ – ‘ધ પરફેક્ટ વન!’

પૂર્ણતા એ ફકત ભગવાનમાંજ હોઈ શકે છે – આપણે ફક્ત માનવ છીએ. ખોરદાદને અમેશાસ્પંદને હૌરવત અથવા સંપૂર્ણતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખોરદાદ આકાશ અને પાણીના શાસક છે, પાકના વિકાસમાં વધારો કરનાર છે. દિવસ દરમિયાન કોઈ પણ ક્ષણે આકાશ એકસરખુ ન હોવા છતાં, તે દરેક સેકંડમાં સંપૂર્ણ છે. સમુદ્ર – ભલે તે તોફાનના લહેરાતા મોજા […]