પાઈનેપલ કેક કુકરમાં

સામગ્રી: 1 નંગ પાઈનેપલ (7-8 પીસ), 1 વાટકો મેંદો, 1/2 કપ તેલ, 1 કપ દહીં, 1 કપ ખાંડ, 1 પેકેટ ઇનો, જરૂર મુજબ દૂધ, 2 ડ્રોપ પાઈનેપલ એસેન્સ 6-7 નંગ ચેરી, કેરેમલ સીરપ માટે 1 કપ ખાંડ. રીત: સૌથી પહેલા કેરેમલ સીરપ બનાવવા માટે તપેલીમાં ખાંડ લઇ ધીમી આંચ પર ગરમ મૂકો. ફકત ખાંડ લેવાની […]

નવા વરસની ભેટ!

પોરસ મીસ્ત્રી એક બીઝનેસમેન હતા. નવસારીમાં તેમની પતરાની એક ફેકટરી હતી. જેમાંથી તેઓ ક્રીમ કે પેસ્ટ બનાવવાની ટયુબ બનાવતા. તેમનો ધંધો ખુબ સારો હતો. કંપની સારૂં પ્રોફીટ કરતી હતી. પોરસ પોતે પણ મનથી ખુબ દયાળુ હતા. તે જાતે પોતાના દરેક કર્મચારીઓનો ખ્યાલ રાખતા અને વરસના અંતે કમાવેલ પ્રોફીટમાંથી તેઓ લોટરી સીસ્ટમે કોઈ એકને મદદ કરતા. […]

પદ્મશ્રી યઝદી કરંજીયા કોમેડી થિયેટરને ડિજિટલ રૂપે ગ્લોબલ ટૂર પર લઈ જઈ રહ્યા છે

કેનેડામાં પારસી-ગુજરાતી ડાયસ્પોરા બે પારસી હાસ્ય નાટકો મનોરંજન માટે તૈયાર છે સુરત સ્થિત કરંજીયા આટર્સના સભ્યો દ્વારા રજૂ થનારા નાટકો રોગચાળાની પરિસ્થિતિ વચ્ચે વર્ચ્યુઅલરૂપે રજૂ કરવામાં આવશે. પારસી થિયેટરના લેજેન્ડ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા, 84 વર્ષીય યઝદી કરંજીયા, જેમણે પોતાનું જીવન પરફોર્મિંગ આર્ટને સમર્પિત કર્યું છે, તે પણ બે નાટકોમાંના એકમાં ‘પારસી હરીશચંદ્રની’ મુખ્ય ભૂમિકા […]

તેશ્તર તીર યઝદ (યશ્ત સીરીઝ)

દાદર અહુરા મઝદાએ બનાવેલા તમામ ક્ષેત્રમાં, તેમણે રખેવાળની નિમણૂક કરી છે. તેશ્તર તીર યઝદ આવા જ એક શાસક છે. તેશ્તર તીર યઝદ ગ્રહ (ગ્રહો) અને સિતારા (તારાઓ) પર રાજ કરે છે. સત્વેશ યઝદ, બહમન અમેશાસ્પંદ, અર્દવીસુર યઝદ, વાદ યઝદ, હોમ યઝદ, દિન યઝદ, બેરેજો યઝદ અને અશો ફરોહર આ બધા જ તેસ્તર તીર યઝદના આજ્ઞા […]

વૈજ્ઞાનિક રીકવરીમાં પ્રાર્થનાની શક્તિ!

શું પ્રાર્થનામાં રૂઝ આવવાની શક્તિ છે? વિશ્વાસુ ચોક્કસપણે જવાબ હા માં આપશે. જ્યારે પુરાવા શોધનારાઓ સંપૂર્ણ હા, ના અથવા ક્યાંક વચ્ચે છે. આજે, હું આ પ્રશ્ર્નનો જવાબ વૈજ્ઞાનિક રીતે અને થોડું સંશોધન અધ્યયન કરી આપીશ. આ કેટલાક પ્રશ્ર્નોે છે જેનો વૈજ્ઞાનિક રીતે જવાબ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હીલિંગમાં પ્રાર્થનાની શક્તિ પર કેન્દ્રિત સંશોધન પાછલા […]