સોરાબ ચશ્માના નંબર કઢાવવા ગયાં….

ઓપ્ટિશિયને બંન્ને આંખ સામે ફ્રેમમાં 3.5 નંબરના લેન્સ મૂકી કહ્યું: સામે લખ્યું છે તે વાંચો… સોરાબ: જૂની. પુ…રા..ની… પત્ની…. આપો…….ને…મ…ન…મો..હક…..લૈલા…લઇ જા…ઓ ઓપ્ટિશિયને લેન્સ બદલાવી 4 નંબરના મૂક્યાં અને ફરીથી વાંચવા કહ્યું. સોરાબ: જૂની પુરાની પસ્તી આપો ને, મનમોહક થેલા લઇ જાઓ. ઓપ્ટિશિયન : કયુ સારું…? સોરાબ :પહેલાં વાળુ….

વધુ પડતું દ્રાક્ષનું સેવન લાવે છે ગંભીર બીમારીઓ!!

ખાસ કરીને ઉનાળાની સીઝનમાં દરેક વ્યક્તિને દ્રાક્ષ ખાવાનું પસંદ હોય છે. આ સીઝનમાં મળતી દ્રાક્ષમાં એન્ટીઓકસીડેન્ટ, મિનરલ્સ, વિટામિન્સ, ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. કાળી દ્રાક્ષના સેવનથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે એનું એક માત્ર કારણ આ પણ છે. પરંતુ જો દ્રાક્ષનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવેતો તેની ઘણી બધી આડઅસર થઈ શકે છે. દ્રાક્ષનું વધુ પ્રમાણમાં […]

થોડું ચલાવી લેતા પણ શીખો!!

હું અને સીલ્લુ પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધી સાથે ભણ્યા. અમારા બંને વચ્ચે દોસ્તી પણ સારી. પણ લગ્ન પછી બંને વચ્ચે કોઈ કોન્ટેક્ટ ન રહ્યો, એનું કારણ સીલ્લુના માથે ખૂબ જવાબદારી. જોઈન્ટ ફેમિલી અને એના એકલીના માથે જવાબદારી. દિયર પોતાના લગ્ન પછી જુદો રહેવા ગયો. દીકરો પણ મોટો થઈને વહુ સાથે બીજા શહેરમાં સેટ થઈ […]

શેઠ કાવસજી પટેલ અગિયારીની 242મી સાલગ્રેહની ઉજવણી

20મી ફેબ્રુઆરી, 2022, મહારાષ્ટ્રના થાણેમાં શેઠ કાવસજી પટેલ અગિયારીના પવિત્ર આતશ પાદશાહ સાહેબની 242મી સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. અગિયારી બિલ્ડીંગના મુખ્ય પ્રવેશદ્વાર અને અગિયારીની અંદરની દરેક ફ્રેમ પર ફુલોની તોરણોને સુંદર રીતે શણગારવામાં આવી હતી. થાણેના જરથોસ્તી પરિવારો દ્વારા દરેક ગેહ દરમિયાન માચી અર્પણ કરવામાં આવી હતી. સાંજે 4:15 કલાકે માચીની ક્રિયા અને સાંજે 5:00 […]

એનસીએમના સભ્ય કેરસી દાબુ સમુદાયના મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરે છે

સમુદાય માટે મુખ્ય ચિંતાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 21મી ફેબ્રુઆરી, 2022ના રોજ, સમુદાયના આદરણીય સભ્યો ભારતમાં પારસી/ઈરાની જરથોસ્તી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નેશનલ કમિશન ફોર માઈનોરિટીઝ (એનસીએમ) ના સભ્યો કેરસી કૈખુશરૂ દાબુને મળ્યા. પ્રતિષ્ઠિત સામુદાયિક હસ્તીઓમાં એડવોકેટ બરજોર આંટીયા, એડવોકેટ નેવિલ દાબુ, દિનશા તંબોલી – ચેરમેન – ડબલ્યુઝેડઓ ટ્રસ્ટ, એરવદ ડો. રામિયાર પરવેઝ કરંજિયા – […]

મહેર અખંડિતતા સ્થાપિત કરે છે

આ વર્ષે, મહેરાંગન (રોજ મહેર, માહ મહેર) શેહેનશાહી કેલેન્ડર મુજબ, 27મી ફેબ્રુઆરી, 2022 ના રોજ પડે છે. આ તહેવાર અંધકારની શક્તિઓ પર પ્રકાશની અને અનિષ્ટની શક્તિઓ પર સારાની જીતની યાદમાં છે. તે દિવસ છે જ્યારે સુપ્રસિદ્ધ આધ્યાત્મિક રાજા, શાહ ફરિદુન, ઝોહક અથવા અઝી દાહક, અનિષ્ટના પ્રતીકને, ઈરાનમાં દેમાવંદ નામના તે મહાન આધ્યાત્મિક પર્વત સાથે જોડે […]

Your Moonsign Janam Rashi This Week –
05 March – 11 March 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 14મી એપ્રિલ સુધી શુક્રની દીનદશા ચાલશે. તમે તમારા મોજશોક ઓછા નહીં કરી શકો. ખર્ચ વધુ કરવા છતાં ધનની મુશ્કેલી નહીં આવે. ગામ પરગામ જવાનો ચાન્સ મળે તો મુકતા નહીં. નવા મિત્ર કે પાર્ટનર મળવાથી ખુશ થશો. મનગમતી વસ્તુ મેળવવા માટે એકસ્ટ્રા કામ […]