નવરોઝમાં સકારાત્મક રીતે તમારા માર્ગમાં આગળ વધો!!

શું તમે જાણો છો કે શારીરિક રોગ એ માત્ર શરીરમાં અસંતુલન જ નથી, પરંતુ વાસ્તવમાં આપણી લાગણીઓ અને વિચારોનું અભિવ્યક્તિ સાબિત થાય છે? ભાવનાત્મક સમસ્યાઓ શારીરિક રોગના આધ્યાત્મિક કારણો છે. મેટાફિઝિક્સ એ મનનું વિજ્ઞાન છે જે જણાવે છે કે શરીરમાં કોઈપણ રોગ નકારાત્મક વિચારોનું સીધું પરિણામ છે. આપણા શરીરના જુદા જુદા ભાગો આપણા જીવનના વિવિધ […]