ભીખા બહેરામના કૂવા પર આવાં રોજનું જશન

24મી ઑક્ટોબર, 2021 – માહ ખોરદાદ, આવાં રોજે, હોશંગ ગોટલા અને પરઝોન ઝેન્ડ દ્વારા શરૂ કરાયેલી પહેલની બારમી વર્ષગાંઠ નિમિત્તે, આખા વર્ષ દરમિયાન (લોકડાઉન દરમિયાન સિવાય) દર મહિને આવાં રોજના દિને ભીખાબહેરામના કુવા પર જશન અને હમબંદગી યોજવામાં આવતી હતી. પૂજાના સ્થળો હવે જાહેર જનતા માટે ખુલ્લા હોવાથી, સવારે એક જશન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ […]