લોકડાઉનના સમયનો ઉપયોગ ભગવાનની પ્રાર્થનામાં કરો

આદરનો પવિત્ર મહિનો ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે અને દએનો પવિત્ર મહિનો પ્રારંભ થશે. ઘણા ધર્મ નિષ્ઠાવાન લોકો નિરાશ છે કારણ કે તેઓ ઉદવાડામાં ઇરાનશાહ અથવા તેમના નજીકની અગિયારી કે આતશ બહેરામમાં આદર મહિના દરમિયાન પ્રાર્થના કરવા ન જઈ શકયા જે આતશને સમર્પિત છે. જો કે, લોકડાઉન સમયે તેલનો દીવો પ્રગટાવી અને આતશના માધ્યમથી કનેક્ટ […]