બેડસાઇડ કેબિનેટસ દાનમાં મળતા પારૂખ ધરમશાળાના રહેવાસીઓમાં ફેલાયેલો આનંદ

સાન્તાક્લોઝે 26મી ડિસેમ્બર, 2020 ના રોજ શ્રીમતી સુનુ હોશંગ બુહારીવાલાના રૂપમાં પારૂખ ધરમશાલાની મુલાકાત લીધી, તેમણે તમામ રહેવાસીઓને બેડસાઇડ કેબીનેટ માટે રૂ. 2,72,000 / – નું દાન આપ્યું હતું. પારૂખ ધરમશાળા ખાતે લેડિઝ કમિટિનાં સભ્ય તેમ જ સમાજના અગ્રણી સમાજસેવક એવા અનાહિતા દેસાઇ થોડા બેડસાઈડ કેબીનેટ માટે વિનંતી કરી હતી પરંતુ ઉદાર હૃદયથી, શ્રીમતી સુનુએ […]