સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અહેવાલ મુજબ ડો. ઝરીર ઉદવાડીયાને ‘વર્લ્ડના ટોપ 2% રેસ્પિરેટરી મેડિસિન સાયનટીસ્ટોમાં માન્યતા મળી

પારસી ટાઇમ્સ એ જાણ કરવામાં આનંદ અનુભવે છે કે, વૈશ્ર્વિક સ્તરે 5,000 ડોકટરોમાંથી, શ્ર્વસન ચિકિત્સાના ક્ષેત્રમાં, પ્રતિષ્ઠિત પલ્મોનોલોજિસ્ટ અને આપણા સમુદાયના ખૂબ માનનીય ડો. ઝરીર ઉદવાડીયાને તાજેતરના અહેવાલ મુજબ, વિશ્ર્વના પ્રતિષ્ઠિત ટોપ 2 ટકા તરીકે ઓળખવામાં આવે છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો અહેવાલ, જે વૈશ્ર્વિક સ્તરે વૈજ્ઞાનિકો અને ડોકટરોને તેમના ક્ષેત્રના ટોપ રેન્ક 2% માં સ્થાન […]