ભૂતપૂર્વ એટર્ની જનરલ, પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી – સોલી સોરાબજીનું નિધન

અનુભવી, એડવોકેટ અને ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ, સોલી સોરાબજી, 30 મી એપ્રિલ, 2021 ના રોજ કોવિડ-19 ના લીધે 91 વર્ષની વયે, દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં નિધન પામ્યા, જ્યાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. પદ્મ વિભૂષણ પ્રાપ્તકર્તા, સોલી સોરાબજીનો જન્મ 1930માં થયો હતો અને તેમણે લગભગ સાત દાયકા સુધી કાનૂની વ્યવસાયમાં સેવા આપી હતી. તેમણે […]