બારડોલી જરથોસ્તી અંજુમન દ્વારા સન્માન સમારોહ

3જી એપ્રિલ, 2022 ના રોજ, બારડોલી જરથોસ્તી અંજુમને આપણા સમુદાયના ત્રણ પારસી દિગ્ગજ – પદ્મશ્રી યઝદી એન. કરંજિયા – આઇકોનિક પારસી કોમેડી સ્ટેજ થિયેટર પર્સનાલિટી, કેરસી કે. દાબુ – લઘુમતી માટેના રાષ્ટ્રીય આયોગના સભ્ય અને ડો. હોમી દૂધવાલા – ઝોરાસ્ટ્રિયન પરંપરાગત અંતિમ સંસ્કારના પેટીશનરનું સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. ત્રણેય વ્યક્તિત્વોએ શ્રોતાઓના તમામ પ્રશ્ર્નોના જવાબો […]