જરથોસ્તી ધર્મગુરૂઓની આધુનિક સમાજમાં વિકસતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને, લંડનની એસઓએએસ યુનિવર્સિટી ખાતે આવેલી શાપુરજી પાલનજી ઈન્સ્ટિટ્યૂટ ઓફ જરથોસ્તી સ્ટડીઝ દ્વારા 29મી જૂનથી 4થી જુલાઈ, 2026 દરમિયાન પાંચ દિવસીય નેતૃત્વ વિકાસ કાર્યક્રમ ફયુચર જરથોસ્તીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જર અમરોલિયાના પ્રાયોજકત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો હેતુ ભાવિ મોબેદોને પરંપરાગત ધાર્મિક શિક્ષણ ઉપરાંત આધુનિક સમાજને માર્ગદર્શન આપવા […]
