કૃતજ્ઞતા, ગ્લોરી અને સારૂં સ્વાસ્થ્ય

જ્યારે આપણે પાક દાદાર અહુરા મઝદાનો આભાર માનીયે છીએ ત્યારે વ્યકત કરવા માટે આપણે જશન કે સમારોહ અથવા ફરેશતા સમારોહનું આયોજન કરીએ છીએ. ફરેશતા સમારોહમાં તમામ પવિત્ર અમેશાસ્પંદ અને યઝદોને કૃતજ્ઞતા વ્યકત કરી આભાર માનીએ છીએ. બધામાં 33 યઝદો છે અને તેમના પ્રતીકનું અહીં ટૂંકમાં વર્ણન કર્યું છે. 1. સ્પેન્ટા મેન્યુુ: આ પ્રચંડ ભાવના ભગવાનની […]