માસીના હોસ્પિટલ કિડનીના દર્દીઓ માટે ગુણવત્તાયુક્ત ડાયાલિસિસ સેવાઓ આપે છે

માસીના હોસ્પિટલ અને વિવો કિડની કેરએ ઉચ્ચ ગુણવત્તાની, ડાયાલિસિસ સેવાઓ પૂરી પાડવા માટે સફળતાપૂર્વક જોડાણ કર્યું છે, જે હોસ્પિટલમાં ડાયાલીસીસ કરાવતા બધા દર્દીઓનું આયુષ્ય સુધારશે. આધુનિક આર.ઓ. સિસ્ટમ્સ અને સુશિક્ષિત પ્રશિક્ષિત કર્મચારીઓની સાથે તમામ દર્દીઓના સ્મિત પાછા લાવવામાં મદદ કરી છે. હાલની કોવિડ -19ની પરિસ્થિતિએ સામાન્ય રીતે સમાજ માટે ખૂબ જ અશાંતિ ફેલાવી છે, જ્યારે […]

પ્રિન્સીપાલ બીનાયફર કુતાર અને ડો. સાયરસ વકીલ ગવર્નર દ્વારા આઇકોનિક લીડરશીપ એવોડર્સ સાથે સન્માનિત કરવામાં આવ્યા

પારસીઓ દેશભરમાં આઇકોનિક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના માટે હંમેશા અગ્રણી રહ્યા છે. મુંબઈ શહેરમાં આવી અનેક અગ્રણી શાળાઓ અને કોલેજો છે જે શિક્ષણનો પ્રકાશ ફેલાવવાની ઝોરાસ્ટ્રિયન ભાવનાના પુરાવા છે તેમનું અભિવાદન છે. ટીચર્સ ડે નિમિત્તે તા. 12 સપ્ટેમ્બર, 2020ને દિને મહારાષ્ટ્રના એચ.બી. રાજ્યપાલ, ભગતસિંહ કોશ્યારીએ વર્ચ્યુઅલ સમારોહમાં, મુંબઈની 25 અગ્રણી શાળાઓના આચાર્યો અને વડાઓને ‘આઇકોનિક લીડરશિપ […]

ઈલાજ કરતાં સારૂં!!

તે જાણીને મને ખૂબ આનંદ થાય છે કે આપણા મોટાભાગના નિયમિત વાચકો હવે તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે સક્રિય છે. સમયને ધ્યાનમાં રાખીને, ‘રોગપ્રતિકારક શક્તિ’ સમજવા અને તેને મજબૂત કરવામાં અવિશ્ર્વસનીય રૂચિ છે, જેમાં અસંખ્ય વાચકો મને ફોન કરે છે તો આજે, ચાલો આપણે રોગપ્રતિકારક શક્તિને વધુ સારી રીતે સમજીએ. લેટિન શબ્દ, ‘ઇમ્યુનિટાસ’ સ્વાસ્થ્ય અને […]

ન્યાયાધીશ નરીમાનની એપેક્સ કોર્ટ કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ

સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત ન્યાયાધીશ, જસ્ટિસ રોહિન્ટન ફલી નરીમાન, સુપ્રીમ કોર્ટની કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. કાનૂની સેવાઓ સત્તાધિકાર અધિનિયમ, 1987 (1987ની 39) ની કલમ 3 એ દ્વારા આપવામાં આવેલી સત્તાઓના ઉપયોગમાં, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નિયમો, 1995ના નિયમ 10 સાથે વાંચેલા, સેન્ટ્રલ ઓથોરિટી દ્વારા અહીં ન્યાયાધીશ રોહિન્ટન ફલી નરીમાન, ન્યાયાધીશ, […]

એરવદ સોલી પંથકીએ સરોંડા અગિયારીની સેવામાં પંચ્ચીસ વર્ષ પૂર્ણ કર્યા

એરવદ સોલી દાદી પંથકી (સરોંડાવાલા)એ ગુજરાતમાં સરોંડા અગિયારીના પવિત્ર પાદશાહ સાહેબની સેવા કરી પચ્ચીસ ગૌરવપૂર્ણ વર્ષ પૂરા કર્યા છે. તેમની નિ:સ્વાર્થ અને સંપૂર્ણ નિષ્ઠા સાથે, એકલા હાથે અગિયારીની સારી સંભાળ લેવા માટે એરવદ સોલી સાહેબને સલામ. વરસાદ હોય કે વીજળી કાપ હોય કે અન્ય કોઈ મુશ્કેલી વર્ષોથી એરવદ સોલી પંથકીએ અગિયારીની સેવામાં કોઈ કસર છોડી […]

ન્યાયાધીશ નરીમાનની એપેક્સ કોર્ટ કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ

સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત ન્યાયાધીશ, જસ્ટિસ રોહિન્ટન ફલી નરીમાન, સુપ્રીમ કોર્ટની કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. કાનૂની સેવાઓ સત્તાધિકાર અધિનિયમ, 1987 (1987ની 39) ની કલમ 3 એ દ્વારા આપવામાં આવેલી સત્તાઓના ઉપયોગમાં, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નિયમો, 1995ના નિયમ 10 સાથે વાંચેલા, સેન્ટ્રલ ઓથોરિટી દ્વારા અહીં ન્યાયાધીશ રોહિન્ટન ફલી નરીમાન, ન્યાયાધીશ, […]

‘એક પુત્ર આવો પણ હોય!!!’

મમ્મી, હું થોડા મહિનાઓ માટે વિદેશ જવાનો છું. મેં તારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે. લગભગ 32 વર્ષના, અવિવાહિત ડોક્ટર સુદીપે મોડી રાત્રે ઘરે પહોચતાવેંત જણાવ્યું હતું. દીકરા, તારે વિદેશ જવું જરૂરી છે? માતાએ બેચેન અને ગભરાતા અવાજે કહ્યું. મમ્મી, મારે ઈંગ્લેન્ડમાં અમુક વિષયો ઉપર સંશોધન કરવા જવાનું છે. આમ પણ થોડાક જ મહિનાઓની તો […]

મૃત્યુ – પછી અને હવે

‘મુ’ અને ‘એટલાન્ટિસ’ની પ્રાચીન સંસ્કૃતિમાં, શ્ર્વાસ નિયંત્રણ, મન-નિયંત્રણ અને અંતિમ વિચારને માર્ગદર્શન આપવાની વિગતો સાથે મૃત્યુ પર કેટલાક નિયમો અને પ્રથાઓ હતી. પ્રાચીન ઇજિપ્તમાં, ગુપ્તચર લોકો આગાહી કરતા કે શું જીવન માટે લડવાનો સમય હતો અથવા તેમના રાજાઓ માટે જાઓ અને મરી જાઓ. તિબેટીયન લામાસ અને આપણા ભારતીય ઋષિ -મુનિઓ સભાન-મરવાની કળા જાણતા હતા. ઋષિ-મુનિઆ […]

શહેનાઝ બિલિમોરિયાને ડોક્ટરેટનો એવોર્ડ મળ્યો

નવસારીના દિનશા દાબુ લો કોલેજના પ્રિન્સીપાલ શહેનાઝ પૌરૂષ બિલિમોરિયાને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત તરફથી પીએચ.ડી. ડીગ્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એમણે ફેકલ્ટી ઓફ લોમાં ડોકટરેટ પૂર્ણ કર્યુ, એમના થીસીસનું ટાઈટલ હતું, ‘એર્બીટ્રેશન એઝ વન ઓફ ધ ઈફેકટીવ મોડસ ઓફ ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રીઝોલ્યુશન’. ડો. શહેનાઝે સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ફોરમર ડીન […]

સુરતના જાણીતા ડો. ખુશરૂ લશ્કરીનું નિધન

સુરતના જાણીતા પારસી ફેમિલી ફિઝિશિયન ડોકટર ખુશરૂ લશ્કરી, 27 મી ઓગસ્ટ, 2020માં 75 વર્ષની ઉંમરે કરોના વાયરસ થકી અવસાન પામ્યા છે. તે છેલ્લ્લા છ અઠવાડિયાથી કરોના વાયરસ સામે લડી રહ્યા હતા. ડો. લશ્કરીના કુટુંબમાં તેમનાં પત્ની દિલશાદ અને બે પુત્રી – નીના રૂમી પલસેટિયા અને ફિરોઝા રૂકશાદ કામા છે. ગરીબો પ્રત્યેની કરૂણા માટે જાણીતા, ડોકટર […]

નબળી રોગપ્રતિકારક શક્તિ વાળા પોતાની ડાયટમાં આ વસ્તુઓને શામેલ કરો

આમળા: આમળા લોહીને સુધારવામાં અને ઓક્સિડેટીવ તાણના બાયોમાર્કરને ઘટાડવામાં મદદ કરી શકે છે. આમળા વિટામિન-સી નો સારો સ્રોત છે. આ ઉપરાંત તેમાં શરીર માટે જરૂરી પ્રોટીન, આયરન અને ફાઈબર પણ હોય છે. તે દરરોજ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનશે. નારંગી: નારંગીમાં ઘણા પોષક તત્વો હોય છે. તેની મહાન વિશેષતા એ છે કે તેમાં […]