વિશ્ર્વમાં હકારાત્મકતા વધારો

ધ્યાન પ્રાર્થના દ્વારા તમારા મનને શાંત કરીને તમારા તણાવ અને તમારા બોજને મુક્ત કરો. આ બધું દાદાર અહુરા મઝદા પર સંપૂર્ણ વિશ્ર્વાસ અને આસ્થા સાથે છોડી દો અને જ્યારે તમે આમ કરો છો, ત્યારે તમે તેની સાથે જોડાઈ રહ્યા છો. તેના સમય અને તેના માર્ગો પર વિશ્ર્વાસ કરવાનું યાદ રાખો. નિરાશ ન થાઓ, ખુલ્લા દરવાજા […]