જ્ઞાન, શાણપણ અને શુદ્ધતા માટે આવાંને આહવાન કરવું

આવાં શબ્દ આપ અથવા આપો શબ્દ પરથી આવ્યો છે – દૈવી કોસ્મિક ફોર્સ જે સમગ્ર બ્રહ્માંડને શુદ્ધ કરે છે અને ટકાવી રાખે છે. અવેસ્તામાં, આ દિવ્યતાને અર્દવિસુરા અનાહિતા – શુદ્ધ અને નિષ્કલંક કહેવામાં આવે છે. આવાંને અંજલિ: આવાં નિયાશ અને આવાં યશ્તની નિયમિત પ્રાર્થના કરવાથી ભક્તને માત્ર શાણપણ જ નહીં, પરંતુ હકારાત્મક અભિગમ સાથે જીવનના […]