જમશેદી નવરોઝ – ઉત્સવનું અનુસરણ અને ધાર્મિક વિધિઓ

આપણામાંના મોટાભાગના વર્ષો પછી આપણી જૂની રીતે જમશેદી નવરોઝની ઉજવણી કરે છે – આપણે પ્રાર્થના કરવા વહેલા ઉઠીએ છીએ અને આપણામાંના કેટલાક પવિત્ર ‘હફ્ત-શિન’ ટેબલની સજાવટ કરે છે. અગીયારીમાં પગે પડવા જાય છે. બપોરના ખાસ નવરોઝમાં તૈયાર થતી પારસી વાનગીઓ બનાવીયે છીએ અને બીજા મનોરંજન કાર્યક્રમ માટે આગળ નીકળીએ છે. પરંતુ જમશેદી નવરોઝની મૂળ ધાર્મિક […]