FEATURING A TREASURE-COVE OF PRAYERS BY OUR VADA DASTURJI KEKI RAVJI HIGH PRIEST OF NAVSARI ATASH BEHRAM, INDIA

Presented by Meher Amalsad (Ca, USA): I believe that Prayer Changes Things In You, Not Just For You. With that sentiment and immense pride, we introduce this very special ‘Treasure Cove Of Prayers’ beautifully recited by our respected Vada Dasturji Keki Ravji – High Priest Of Navsari Atash Behram, India. This special endeavor serves as a landmark of dedication […]

ગાહો વિશે

ગાહોની કુદરતમાં જગા શું છે, તેઓને ભરવાનો ફાયદો શું છે તે જોઈએ. નીસ્તી-ગેતીને હાડમંદ કહે છે એટલે તેઓ જમીન થામ, દીઠ કે અણદીઠ રીતનું રાખે છે, કે જેની ઉપર આસમાનનો ઘેરાવો છે અને જેઓની વચમાં વાતાવરણ છે અને જમીન-વાયુ-આસમાનની ઉપર વખતનો દોર ચાલુ છે. આ આખી નીસ્તીની હદ છે. આવી હદ દોરનારને એટલે નીસ્તીની સીમાના […]

ગાહો વિશે

ગેહોને ભરવાથી શું થાય છે તે હવે જોઈએ. બોલતા પ્રાણીને ઈન્સાન શા માટે કહ્યો છે? તે નીમ યઝત છે. તેની ઉપર કુદરતે ફરજ મુકી છે તે બધું ઉપર જોયું ત્યારે ઈન્સાને કુદરતની સાથે એટલે દાદાર લગીનો સંબંધ રાખવો જોઈએ. આ સંબંધમાં તેને રાખનાર ગેહોની ગતિ કઈ રીતે છે તે જોઈએ અને જો ગેહ ભણે તો […]

સરોશની કુશ્તી કીધાથી શું થાય છે?

(ગયા અંકથી ચાલુ) સરોશની કુશ્તીથી તો અઈપિ શુધ્ધ થાય છે, એટલે અઈપિમાંથી વોહૂનની ગતિ નબળી થઈ જમીન તરફ ખેંચાઈ જમીનને ખાતર રૂપ થાય છે. જેમ સરોશ નીસ્તીનો જમીનદાર છે માટે નીસ્તીની જમીનને ખેડે છે તેમ સરોશની બાજ સાથની કુશ્તી તેની અઈપિની જમીનને ખેડે છે. ત્યારે અઈપિમાં કચરો કયાંથી આવ્યો? દરેક ઈન્સાનની અઈપિ એકસરખી રહેતી નથી. […]

ગાહો શું છે? તેઓનાં ભણતરો કેટલા ઉપયોગી છે તે ભણવાજ જોઈએ તેમાં ફાયદો શું છે તે વિશેની ટૂંક સમજ

જરથોસ્તી દએનની તરીકતોમાં અઈપિ=ઈનસાનની આસપાસ રહેતી ગતી જે ઈનસાનમાંથી નીકળે છે તેને સ્વચ્છ હાલતની એટલે ગેતીને તેનાં કુદરતી કામમાં મદદ કરે તેવી રાખવી જોઈએ. ગેતીના કુદરતી અનેક કામમાંનુ એક કામ જમીનની ગેતીને ફળદ્રુપ રાખવાનું છે અને જે ભાગમાં ફળદ્રુપતા કમ હોય તે ભાગને ફળદ્રુપ બનાવવાનું કામ આપણું છે. આ કામમાં જે અઈપિ ગેતી જે કુદરતને […]

માંથ્રની ગોઠવણી ડોકટરના નુસ્ખાની માફક છે તેમાં ગમે તેમ વધઘટ કરવી નુકસાનકારક છે. ‘માંથ્ર’ની અંદર બાતેની આતશી ગતિનું બંધારણ

જે પણ કંઈ અવસ્તા આપણી પાસે છે તે નુસ્ખારૂપ છે. તેને કાયદેસર વાપરવાના છે, અને તેની ઉપર ઈમાન રાખવું તે બંદગીનો એક ભાગ છે અને તેને કાયદેસર જેમ આપેલું છે તેમ ભણવું બંદગીનો બીજો ભાગ છે. આજે કેટલાકો જેઓ બંદગીને કાપવાની સુખરૂઈ કરે છે, તેઓ માંથ્ર શું છે તેનું કંઈબી ભાન રાખતાજ નથી. બંદગીની રચનાને […]

માંથ્રની બંદગીની ખુબીઓ

માંથ્રની બંદગી ખોરાક તથા દવા તરીકે, બંદગી કુદરતને ખાતર થવી જોઈએ માંથ્ર એક કીમીયું છે જે જડતાને સુક્ષ્મતામાં ફેરવી શકે છે હવે ત્યારે માંથ્રની બંદગી તે મીનોઈ વૃધ્ધિ કરાવનારી લેખાઈ છે. માંથ્રોની બંદગી ત્યારે ખાસ રીતની હોય છે. તે ખોરાક રૂપ અને દવા રૂપ બેઉ રૂપની હોય છે. ઈન્સાનના તન-મનને અને જીવને તેમ રૂવાનને ખોરાક […]

‘મઝદયસ્ની-જરથોસ્તી ’ તે કોણ?

પારસી પ્રજા મઝદયસ્નાન પ્રજાઓનો એક મૂળ ભાગ છે. મઝદયસ્નાન પ્રજાઓને બસ્તે-કુશ્તીઆન કહે છે. તેઓ પોતાને પેદા કરનારને ‘અહુરમઝદ’ને નામે ઓળખે છે. જે કોઈ પ્રજા ખલ્કતના સાહેબને અહુરમઝદને નામે ઓળખે તે પ્રજા મઝદયસ્નાનજ હોય છે. જે પ્રજા મઝદયસ્નાન હોય તે જરથોસ્તી ગણાય છે અને તે પ્રજા સુદરેહ-કુશ્તીવાળી બસ્તે-કુશ્તીઆન પણ હોય છે. તેઓની ધાર્મિક બંદગીઓને માંથ્રો કહે […]