ખુશ રહેવાનું રહસ્ય!

એક સમયની વાત છે એક ગામમાં મહાન બાબાજી રહેતા હતા. લોકો તેમની પાસે તેમની મુશ્કેલી લઈને આવતા હતા ને બાબાજી તેમનું માર્ગદર્શન કરતા. તે ગામનો સરપંચ મનસુખ શેઠ ઘણોજ સમજદાર હતો. તે લોકોને મદદ કરતો. લોકોમાં તે ઘણો માનીતો હતો. તેણે પણ આ બાબાજી વિશે સાંભળ્યું હતું પણ પ્રત્યક્ષ કોઈ દિવસ મલવા નહોતો ગયો. એક […]