શાહ જમશીદ તરફથી નેતૃત્વના પાઠ

ઝોરાસ્ટ્રિયન ઇતિહાસકાર અને ધાર્મિક વિદ્વાન, નોશીર દાદરાવાલા, શાહ જમશીદના મુલ્યવાંન નેતૃત્વના પાઠ શેર કરે છે જે આજે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે! દંતકથા અનુસાર, તે ઐતિહાસીક પેશદાદ રાજવંશના મહાન રાજા જમશીદ હતા જેમણે નવરોઝ (ન્યુ ડે) ના સ્પ્રિંગ ફેસ્ટિવલની ઉજવણીની પરંપરા શરૂ કરી હતી. આ દિવસ આ વિશ્ર્વ માટે વધુ સારા આવતીકાલની ઉજવણી અને […]

શાહ જમશીદ તરફથી નેતૃત્વના પાઠ

દંતકથા અનુસાર, ઐતિહાસિક પેશદાદ વંશના મહાન રાજા જમશીદ હતા જેમણે વસંત ઉત્સવ નવરોઝ (નવા દિવસ)ની ઉજવણી કરવાની પરંપરા શરૂ કરી હતી. આ દિવસ ઉજવણી વિશ્ર્વ માટે વધુ સારા કાલ માટેની શરૂઆત હતી. સકારાત્મક પરિવર્તન લાવવા માટે દરેક જણ નેતૃત્વ લઈ શકતું નથી પરંતુ દરેક વ્યક્તિ કાર્યકારી નેતા તરીકે આ દુનિયાને સારી બનાવવા માટે સકારાત્મક પરિવર્તન […]