જમશેદી નવરોઝ એક નવી જાગૃતિ

નવ નો અર્થ નવો અને રોઝ નો અર્થ દિવસ છે, ત્યાંથી આપણને જમશેદી નવરોઝ શબ્દ મળે છે. તે સમપ્રકાશીય દિવસ હતો, જયારે દિવસ અને રાત સમાન હોય છે. દિવસની અને રાતની લંબાઈ લગભગ સરખી હોય છે. આ દિવસ વસંતઋતુની શરૂઆત પણ કરે છે જ્યારે પ્રકૃતિ પોતાને પુનજીવીત કરે છે. તેથી, પર્સિયનોએ તેનું નામ નવરોઝ રાખ્યું. […]

આજની હાઈ-ફાઈ અને વાઈ-ફાઈ જનરેશનને શું ખબર કે 80-90ના જમાનામાં પણ કેવી જાતની કોમ્પ્યુટર ટેકનોલોજીઓ હતી!

* બાપાની બે ધોલ પડે અથવા નિશાળમાં માસ્તર કાન આમળે કે તરત જ આખી સિસ્ટમ રિ-સ્ટાર્ટ થઈ જતી હતી! * ઘરકામ ના કર્યું હોય ત્યારે બીજાની નોટમાંથી ધડાધડ ઉતારો કરી લેતા હતા તે એ વખતનું ફ્રી ડાઉનલોડ હતું! * લખોટી, ગિલ્લી-ડંડા, કુકરીઓ, બોલ, બેટ, પત્તાં, ભમરડાં આ બધાં તે વખતના ગેમિંગ એપ હતાં! * લગ્નોમાં […]

જ્યારે વૃદ્ધ લોકો વધારે બોલે છે, ત્યારે તેઓ કટાક્ષ કરે છે, પરંતુ ડોકટરો તેને વરદાન માને છે!

ડોકટરો કહે છે કે નિવૃત્ત લોકોએ (વરિષ્ઠ નાગરિકો) વધુ વાત કરવી જોઈએ કારણ કે યાદશક્તિની ખોટ અટકાવવા માટે હાલમાં કોઈ ઉપાય નથી. વધુ વાત કરવી એ એકમાત્ર રસ્તો છે. વરિષ્ઠ નાગરિકોને વધુ પડતી વાત કરવાથી ઓછામાં ઓછા ત્રણ ફાયદા થાય છે. પ્રથમ: બોલવું મગજને સક્રિય કરે છે અને મગજને સક્રિય રાખે છે, કારણ કે ભાષા […]

નવરોઝના સગનવંતા દિવસે!!

ગયા અઠવાડિયે હું રોશન આન્ટીની બર્થ ડે પાર્ટીમાં ગઈ હતી. એમના બે દીકરા હતા એક ડોક્ટર અને બીજો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. બંને જમાઈઓ, દીકરીઓ અને તેમના પૌત્રા પૌત્રીઓ. ફાઈવ સ્ટાર હોટેલમાં સમારોહનું આયોજન કર્યું હતું. રોશન આન્ટીની જીવનની સ્ટોરી તેમના બન્ને દીકરાઓએ રજૂ કરી અને તે સાંભળી મારી આંખમાં આંસુ આવી ગયા. રોશન આન્ટીને ટીવન્સ હતા. […]