જમશેદી નવરોઝ મુબારક!

પ્રિય વાચકો, દર વર્ષે આવતી જમશેદી નવરોઝ નવી શરૂઆત, કૃતજ્ઞતા અને આશાનું સ્મરણ કરાવે છે. ભારતમાં વસતા પારસીઓ માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. શતાબ્દીઓ પહેલાં આપણાં પૂર્વજોને આ ઉદાર ભૂમિએ આશ્રય આપ્યો અને ભારતે આપણા સમુદાયને ગૌરવપૂર્વક જીવવાની, પોતાના ધર્મનું સ્વતંત્રપણે પાલન કરવાની, પરંપરાઓ જાળવવાની અને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવા તક આપી. આપણે […]