જ્યારે આપણે વહેલી સવારે મુસાફરી કરવાની હોય છે, ત્યારે આપણે સવારે 400 વાગ્યાનો એલાર્મ સેટ કરીએ છીએ અને સૂઈ જઈએ છીએ. જોકે, ક્યારેક, એલાર્મ વિના પણ, આપણે આપણા આયોજન મુજબના ચોક્કસ સમયે જાગીએ છીએ. આને બાયો-ક્લોક કહેવામાં આવે છે. ઘણા લોકો સામાન્ય રીતે માને છે કે મનુષ્ય 80-90 વર્ષ સુધી જીવે છે. તેઓ એવું પણ […]
Tag: Parsi News Karma na niyamo
વૃધ્ધતાના લીધે મોત આવે એ વ્યાજબી પણ બીમારીના લીધે મરવું પડે એ ખોટું!
આ બધુ થવાના મુખ્યત્વે 2 કારણ કહી શકાય. વધુ પડતો શારીરિક આરામ અને વધુ પડતો માનસિક થાક બસ આ બાબતોથી પોતાની જાતને બચાવી લેજો કોઈ પણ માટે ક્યારેય ભૂખ્યા, તરસ્યા કામ ના કરતાં પોતાના બાળકો માટે પણ નહીં. કેમ કે તમારું શરીર સ્વસ્થ હશે તો જ તમે આગળ જતા બાળકોનું ધ્યાન રાખી શકશો અને એના […]
પહેલા માણસ સગવડ પછી
આજે મારા ઘરે ખાંડ ખતમ થઈ ગઈ. મેં વિચાર્યું શા માટે બહાર જવું? ચાલો બ્લિંકિટ પરથી ઓર્ડર આપીએ મારો મોબાઈલ ઉપાડ્યો, બે ક્લિક કર્યા અને સ્ક્રીન પર આવ્યો 10 મિનિટમાં ડિલિવરી. મારા મનને સંપૂર્ણપણે શાંતિ મળી. મેં મારું કામ શરૂ કર્યું. પણ એ 10 મિનિટ તો એવી જ હતી આજે આપણે બધાને તેની આદત પડી […]

