નવરોઝ – – સકારાત્મક પરિવર્તનનો સમય

જમશેદી નવરોઝ વસંતની તાજગી સાથે આવે છે અને યાદ અપાવે છે કે નવીકરણ માત્ર ઋતુગત નથી, પરંતુ ખૂબ જ વ્યક્તિગત અને સામૂહિક છે. વસંત ધરતીને નરમ બનાવે છે અને જીવનને જગાડે છે, છતાં કવિ થોમસ કહ્યું અને નોંધ્યું તેમ, કુદરતનો બદલાવ પણ અડગ હૃદયને ઓગાળવામાં અસમર્થ રહે છે. પ્રશ્ન સરળ છે શું આપણો સમુદાય નવીકરણની […]