માહિમ સ્થિત સેઠ એદલજી રૂસ્તમજી સુનાવાલા અગિયારીનો 113મો સાલગે્રહ 28મી એપ્રિલ, 2026ના રોજ ખૂબ જ ભક્તિભાવ સાથે ઉજવાયો. તીવ્ર ગરમી હોવા છતાં, દિવસભર મોટી સંખ્યામાં સમુદાયના સભ્યોએ હાજરી આપી અને આ પવિત્ર પ્રસંગને શ્રદ્ધાપૂર્વક નિભાવ્યો. સાંજના સમયે પંથકી એર. કેરસાસ્પ સિધવાના માર્ગદર્શન હેઠળ 14 મોબેદોની ટીમ દ્વારા જશનવિધિ સંપન્ન કરવામાં આવી. આ પ્રસંગનું વિશેષ આકર્ષણ […]
