પાંચ તત્ત્વો તમારા અંદર જ વસે છે

લાંબા અને થાકજનક દિવસ પછી સમુદ્ર કિનારે ઊભા રહેવું આપણને શાંતિ આપે છે. સૂર્યપ્રકાશ જ્યારે થાકેલા હાડકાંને ઉષ્મા આપે છે ત્યારે તે નવી તાજગી આપે છે. વૃક્ષની નીચે આરામ કરવાથી મન સ્થિર થાય છે. આ પ્રેરણાઓ સહજ છે; કારણ કે કુદરતના પાંચ તત્ત્વો સાથે જોડાવાની તલપ આપણા અંદરથી જ ઉપજે છે કારણ કે એ જ […]