સુરતના જાણીતા ડો. ખુશરૂ લશ્કરીનું નિધન

સુરતના જાણીતા પારસી ફેમિલી ફિઝિશિયન ડોકટર ખુશરૂ લશ્કરી, 27 મી ઓગસ્ટ, 2020માં 75 વર્ષની ઉંમરે કરોના વાયરસ થકી અવસાન પામ્યા છે. તે છેલ્લ્લા છ અઠવાડિયાથી કરોના વાયરસ સામે લડી રહ્યા હતા. ડો. લશ્કરીના કુટુંબમાં તેમનાં પત્ની દિલશાદ અને બે પુત્રી – નીના રૂમી પલસેટિયા અને ફિરોઝા રૂકશાદ કામા છે. ગરીબો પ્રત્યેની કરૂણા માટે જાણીતા, ડોકટર […]

નબળી રોગપ્રતિકારક શક્તિ વાળા પોતાની ડાયટમાં આ વસ્તુઓને શામેલ કરો

આમળા: આમળા લોહીને સુધારવામાં અને ઓક્સિડેટીવ તાણના બાયોમાર્કરને ઘટાડવામાં મદદ કરી શકે છે. આમળા વિટામિન-સી નો સારો સ્રોત છે. આ ઉપરાંત તેમાં શરીર માટે જરૂરી પ્રોટીન, આયરન અને ફાઈબર પણ હોય છે. તે દરરોજ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનશે. નારંગી: નારંગીમાં ઘણા પોષક તત્વો હોય છે. તેની મહાન વિશેષતા એ છે કે તેમાં […]

‘સદા સુખી રહેજો’

ખુશરૂ વલસાડમાં તેની ધણીયાણી શિરીન અને તેની બે ટવીન્સ દીકરીઓ તેના માય-બાવા અને તેની વહાલી બપયજી સાથે રહેતો હતો. તે એક સ્કુલમાં ટીચર હતો. આજે શનિવાર હોવાથી તેની સ્કુલમાં રજા હતી. તે પારસી ટાઈમ્સ લઈ વાચવા બેઠો તેની નજર ફરી પાછી જીયો પારસીની જાહેર ખબર પર પડી. અને તે તેની જૂની યાદોમાં સરી પડયો. હું […]

ગવ-પત-શાહ (ગોપતશાહ)

આપણા બુઝોર્ગો એટલા દીનદાર હતા કે જો કોઈ તદદન નાચાર હાલતમાં ગુજર પામે અને તદદન નાવારેસ હોય, તો પારસી પંચાએતના ફંડોમાંથી દરેક બસ્તેકુસ્તીઆનની ચાર દહાડાની ક્રીયા થાય તે માટે ખાસ ફંડો શેહરો અને ગામેગામ સ્થાપી ગયા છે. કોઈ પણ પારસી રૂવાન ભુત થતું નથી કે રખડાતમાં પડતું નથી તેનું કારણજ ચાર દહાડાની રુવાનની ક્રીયાઓ છે. […]

વેજ લોલીપોપ

સામગ્રી: 3 બાફેલા બટેટા, 2 ચમચી ઝીણું સમારેલું ગાજર, 2 ચમચી ઝીણું સમારેલું બીટ, 3 ચમચી વટાણા, 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ, 1 ચમચી તેલ, 3 ચમચી કોથમીર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી આમચૂર, 1/2 લીંબુ નો રસ, મીઠું સ્વાદ અનુસાર, 50 ગ્રામ છીણેલું પનીર, મેંદામાં પાણી છમેરી તેનું ખીરૂં બનાવો, બ્રેડ […]

સૌથી મોટી ટીપ

ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈને આવેલો સુખદેવ ટેબલ પરના મહેમાનો જોઈને હેબતાઈ ગયો. સામે હેબતાઈ જવાઈ તેવું કારણ પણ હતું પોતાના શાળાના સમયના ખાસ મિત્રો. મોટા મોટા ઉધોગપતિઓના ઠાઠમાં અને પોતે એક વેઈટરના રૂપમાં. સહેજે પચીસ વર્ષ પછી આ ચહેરાઓને જોઈ રહ્યો હતો. પેલા ચાર જણાએ કદાચ એને ઓળખ્યો ન હતો કે પછી ઓળખવા માંગતા […]

‘હેપ્પી ટીચર્સ ડે’

તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને ‘શિક્ષકદિન’ તરીકે ઉજવીએ છીએ. ડો. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે – ‘હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું.’ રાધાકૃષ્ણનનો જન્મ 5મી સપ્ટેમ્બર, 1888ના રોજ તમિલનાડુના તિરુતાનીમાં થયો હતો. બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. 1906માં […]

ઉચ્ચ વજનનું કરોના

કરોના વાયરસ સામે લડવાનું સૌથી અગત્યનું શસ્ત્ર આપણા પોતાના હાથમાં છે – આરોગ્ય અને તંદુરસ્તીના મહત્તમ સ્તરોને જાળવવા માટે જવાબદારી લેવી – તો જ વાયરસ સામે લડવામાં મદદ માટે રસીકરણ ઇચ્છનીય સહાયક તરીકે કાર્ય કરી શકે છે. પરંતુ હકીકત છે કે આરોગ્ય અધિકારીઓ, વિશ્ર્વવ્યાપી અને મોટા પ્રમાણમાં, એક રસી માટેની આવશ્યકતા પર ધ્યાન કેન્દ્રિત કરીને, […]

ધરમશાલાનો આઇકોનિક નવરોજી જનરલ સ્ટોર 160 વર્ષ પછી બંધ થઈ રહ્યો છે

ધર્મશાલા (હિમાચલ પ્રદેશ) માં મેકલિયોડગંજ શહેરના મધ્યમાં સ્થિત છે અને તિબેટી આધ્યાત્મિક નેતા દલાઈ લામાના ઘરથી માંડ એક કિલોમીટર દૂર સ્થિત આઇકોનિક ‘નવરોજી એન્ડ સન્સ જનરલ મર્ચન્ટ્સ’ 160 વર્ષ સુધી રહેવાસીઓ અને પ્રવાસીઓને સેવા આપીને, સપ્ટેમ્બરમાં બંધ કરવામાં આવી રહ્યો છે. કેટલીયે પેઢીઓથી પારિવારિક વ્યવસાય તરીકે ચાલતા સ્ટોરનું સંચાલન પરવેઝ નવરોજી કરે છે, જે પારસી […]

ખોરદાદ યશ્ત, ખોરદાદ અમેશાસ્પંદ – ‘ધ પરફેક્ટ વન!’

પૂર્ણતા એ ફકત ભગવાનમાંજ હોઈ શકે છે – આપણે ફક્ત માનવ છીએ. ખોરદાદને અમેશાસ્પંદને હૌરવત અથવા સંપૂર્ણતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખોરદાદ આકાશ અને પાણીના શાસક છે, પાકના વિકાસમાં વધારો કરનાર છે. દિવસ દરમિયાન કોઈ પણ ક્ષણે આકાશ એકસરખુ ન હોવા છતાં, તે દરેક સેકંડમાં સંપૂર્ણ છે. સમુદ્ર – ભલે તે તોફાનના લહેરાતા મોજા […]

ક્ષમા શોધવી

જ્યારે લોકો મરણ પથારીએ હોય છે ત્યારે તેઓ શું કરવાના હોય છે તે જાણતા નથી, પરંતુ એક વાત ચોક્કસ છે, માનવ હૃદય મૃત્યુના દરવાજા પર ક્ષમા માંગે છે. જીવન એક સ્વચ્છ સ્લેટ, એક ખાલી પુસ્તક તરીકે શરૂ થાય છે, ધીમે ધીમે તમારા પોતાના હાથથી તે ભરાય છે અને જે નસીબ ઉદારતાથી બહાર કાઢે છે અથવા […]