અહમદનગરની પારસી દરેમહેરની મુલાકાત

શેઠ જમશેદજી પેસ્તનજી પલાન્ટીન દરેમહેર-આદરિયાન જે અહમદનગરની અગિયારી તરીકે પ્રખ્યાત છે. પુના શહેરની મધ્યમાં આવેલ આ અગિયારી લગભગ જરથોસ્તીઓ દ્વારા ભૂલી જવામાં આવેલ છે કારણકે પારસી વસ્તી પણ 2200માંથી ઘટીને 2020માં 22 જેટલી રહી ગઈ છે. ધર્મપ્રેમી 70 વર્ષીય દસ્તુરજી એરવદ ફ્રેડી રાંદેલિયા 173 વર્ષીય જૂની આદરિયાનનો ખ્યાલ છેલ્લા 20 વર્ષથી રાખી રહ્યા છે. દસ્તુરજી […]

યોહાન વાડિયા સુરતના પહેલા પારસી ગોલ્ડ મેડલિસ્ટ આર્કિટેકટ બન્યા

26 ફેબ્રુઆરી, 2020 ના રોજ, સુરતના યોહાન સરોશ વાડિયાએ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમની બેચલર આર્કિટેક્ચર ડિગ્રી પૂર્ણ કર્યા પછી, સુરતના પહેલા પારસી ગોલ્ડ મેડલિસ્ટ આર્કિટેકટ બની પારસી સમુદાયને ગૌરવ અર્પણ કર્યો હતો. તેમને પ્રખ્યાત આરડી દેસાઈ ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવ્યો હતો. યોહાનને યુનિવર્સિટીના 51માં દિક્ષાંત સમારોહ દરમિયાન ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. […]

નટી ચોકો બોલ્સ

સામગ્રી: 3 ટેબલ સ્પૂન કાજુનો અધકચરો ભૂકો, 3 ટેબલ સ્પૂન શેકેલી શિંગનો અધકચરો ભૂકો, 5 ટેબલ સ્પૂન ક્ધડેન્સ મિલ્ક (મિલ્કમેઈડ) 3 ટેબલ સ્પૂન કોકો, 2 ટી સ્પૂન બટર, 4 ટેબલ સ્પૂન સૂકા કોપરાનું છીણ, 1 થી 2 ટેબલ સ્પૂન દૂધ, 3 ટેબલ સ્પૂન આઈસિંગ શુગર, વેનિલા એસેન્સ. રીત: ક્ધડેન્સ મિલ્ક, કોકો, બટર તથા 1 ટેબલ […]

તમે જીવનને કેટલો પ્રેમ કરો છો?

તાજેતરમાં, મેં મધમાખીની જાતિ વિશેનો એક લેખ વાંચ્યો. તે ખૂબ સ્પષ્ટ રીતે જણાવે છે કે જો આ મધમાખીઆઊંબે લુપ્ત થઈ જાય છે, તો પછી ફક્ત દસ વર્ષમાં પૃથ્વી પરનું આખું જીવન બંધ થઈ જશે શું તે અસાપણા માટે ચેતવણી નથી? ચાલો હવે સિક્કો ફ્લિપ કરીએ. જો બધી માનવજાત લુપ્ત થઈ જશે, પૃથ્વી વધુ વધશે, તે […]

વહુ નોકરી કરે છે કે હાઉસવાઈફ છે?

(દરવાજાની ઘંટી વાગે છે) બેટા જો તો કોણ આવ્યો છે? સોફા પર સુતા સુતા ટીવી જોઈ રહેલા આવાંના સસરા બરજોરએ તેની વહુને કહ્યું. આથી આવાં રસોડામાંથી બહાર આવીને દરવાજો ખોલે છે. સામે જાણીતો ચહેરો ન હોવાથી, પૂછે છે તમે કોણ? સામેથી જવાબમાં એક મહિલા ઊભી હતી તે જણાવે છે કે મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે […]

શાહ જમશીદ તરફથી નેતૃત્વના પાઠ

દંતકથા અનુસાર, ઐતિહાસિક પેશદાદ વંશના મહાન રાજા જમશીદ હતા જેમણે વસંત ઉત્સવ નવરોઝ (નવા દિવસ)ની ઉજવણી કરવાની પરંપરા શરૂ કરી હતી. આ દિવસ ઉજવણી વિશ્ર્વ માટે વધુ સારા કાલ માટેની શરૂઆત હતી. સકારાત્મક પરિવર્તન લાવવા માટે દરેક જણ નેતૃત્વ લઈ શકતું નથી પરંતુ દરેક વ્યક્તિ કાર્યકારી નેતા તરીકે આ દુનિયાને સારી બનાવવા માટે સકારાત્મક પરિવર્તન […]

દૈવીક આશીર્વાદ માટે પૂછો!

તમારા શરીર અને તમારા મન વિશે વધુ જાણવા માટે એક પવિત્ર જગ્યા બનાવો, તમારી સાથે ડેટ પર જાઓ અને લાગણીઓ, સંવેદના, ઇચ્છાઓ, સ્વપ્નોનું અન્વેષણ કરો અને તમારી જેમ તમારી જાતને સ્વીકારો. પોતાને વધુ સારી રીતે ઓળખવામાં સમય પસાર કરવાથી, તમે જાણશો કે તમારે શું જોઈએ છે અને, તમે જે ઇચ્છો છો તે પૂછવું વધુ સરળ […]

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

હું આ શહેરમાં રહું છું પણ આજ શિવાય આ ઘરમાં હું કદી આવ્યો નથી અને જેમ તમે મને અત્રે જોઈને અજબ થયા છો તેમ તમારી મંડળીમાં હું આવી પડયો છું તેથી હું પણ થોડો અચરત થતો નથી પણ સર્વેથી વધારે અચરતી મને જે લાગે છે તે એ કે આ ઘરમાં એક મરદ પણ દિસ્તો નથી. […]

જમશેદી નવરોઝ – ઉત્સવનું અનુસરણ અને ધાર્મિક વિધિઓ

આપણામાંના મોટાભાગના વર્ષો પછી આપણી જૂની રીતે જમશેદી નવરોઝની ઉજવણી કરે છે – આપણે પ્રાર્થના કરવા વહેલા ઉઠીએ છીએ અને આપણામાંના કેટલાક પવિત્ર ‘હફ્ત-શિન’ ટેબલની સજાવટ કરે છે. અગીયારીમાં પગે પડવા જાય છે. બપોરના ખાસ નવરોઝમાં તૈયાર થતી પારસી વાનગીઓ બનાવીયે છીએ અને બીજા મનોરંજન કાર્યક્રમ માટે આગળ નીકળીએ છે. પરંતુ જમશેદી નવરોઝની મૂળ ધાર્મિક […]

જીવનમાં ‘છોડી દેવું’ શીખવા જેવું છે!!

મુંબઈ શહેર સપનાઓને સાકાર કરવા માટે ખૂબ જ જાણીતું શહેર છે, એવું ઘણી વખત ફિલ્મોમાં પણ કહેવામાં આવ્યું છે અને કદાચ હકીકતમાં પણ બનતું હશે કે રોજના હજારોની સંખ્યામાં લોકો ત્યાં નવા સપના લઈને આવતા હોય છે. એવી જ રીતના કલાકાર બનવાનું સપનું લઈને 10 વર્ષ પહેલા એક નવયુવાન આવ્યો હતો, અને ત્રણ વર્ષની મહેનત […]

જીંદગીને ચાહું છું હું!

સદાય આનંદમાં રહેવાની, હંમેશા સ્મિતનાં ફૂલડાં વેરતા રહેવાની કળા જેને આવડી જાય છે તેની પાસે દુ:ખ, શોક, હતાશા જેવી લાગણીઓ કદી પણ ફરકતી નથી. એક ચિંતક કહે છે, ‘દુ:ખને ધિક્કારવાની જરૂર નથી, આનંદને આવકારવાની જરૂર છે.’ વાત સાચી છે. હૈયામાં આનંદના ધોધ ઊછળતા હશે, પ્રસન્નતાના તરંગો ઊઠતા હશે તો શોકને દૂર કરવાના કોઈ પ્રયાસોની તમને […]