ડોનેશન આ રીતે જ અપાય !

એક વખત એક મહિલા એક સેવાભાવી સંસ્થા પાસે ગઈ. આજીજી કરતાં એણે કહ્યું : મારો પતિ મિલમાં નોકરી કરતો હતો. બારેક મહિના અગાઉ એક વખત મિલમાં એને એક્સિડન્ટ થયો અને એના બંને પગ કપાઈ ગયા. મારે બે દીકરીઓ છે. અમારા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આપ કાંઈક મદદ કરો એવી વિનંતી છે.’ સંસ્થાના સંચાલકે […]

મોબેદો માટે અગ્નિશામક પોશાક ટીમ્સ: એમ્પાવરીંગ મોબેદસ અને ડબલ્યુઝેડઓ ટ્રસ્ટસ

શનિવાર ને ઓકટોબર 24, 2020 એ ખરેખર એક અંધકારમય દિવસ હતો, ફક્ત રોગચાળાને કારણે જ નહી પરંતુ તેથી વધુ, આપણા મોબેદી કુળમાનો એવો ફક્ત 14 વર્ષનો ચમકતો તારો એરવદ ઝહાન મેહેરઝાદ તુરેલ, જયારે સુરતના ગોટી આદરીયાનમાં બોયની ક્રિયા કરી રહ્યો હતો ત્યારે તે ગંભીર રીતે (48.5%) દાઝી ગયો હતો. પ્રાથમિક અને પાયાની સારવાર કરાવ્યા બાદ […]

કૃપાળુ દેવી આવાં યઝદ

થોડા દિવસો પહેલા આવા મહિનો – આવા રોજ પરબ પર, જરથોસ્તીઓ અગિયારીના કુવાઓ અથવા ભીખા બેહરામના કુવા પર ભેગા થાય હતા. તે એ દિવસ છે જ્યારે ગૌરવપૂર્ણ આવાં યઝદના જાદુને કારણે પ્રેમ અને આરાધનાની લાગણી પ્રગટ થાય છે. ચાલો આપણે આવાં અરદવીસુરા અનાહિતાને પ્રાર્થના કરીએ. આવાં યઝદને સ્ત્રી દૈવીત્વ તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે દોષરહિત […]

કરાચીની બીવીએસ પારસી સ્કુલ જમશેદી નવરોઝની યાદ અપાવે છે

આંતર-વિશ્ર્વાસ સંવાદિતાને પ્રોત્સાહિત કરવા પ્રતિબદ્ધ, કરાચી (પાકિસ્તાન)માં આવેલી બીવીએસ પારસી હાઇ સ્કુલના આચાર્ય – કેરમીન પારખના માર્ગદર્શન હેઠળ, બીવીએસ પરિવાર તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી કરે છે. તેમની વાર્ષિક પરંપરા ચાલુ રાખતા, આ વર્ષે પણ, બીવીએસના જરથોસ્તી પરિવારે શાળામાં 19મી માર્ચ, 2021ના રોજ જમશેદી નવરોઝને ઉત્સાહથી ઉજવ્યો. ઉજવણી શરૂ કરતા પહેલા, જરથોસ્તી સ્ટાફ અને વિદ્યાર્થીઓએ અહુરા […]

હૈદરાબાદની ચીનોય અગિયારીના કોલોની નિવાસીઓ કરી નવરોઝની ઉજવણી

હૈદરાબાદની બાઇ માણેકબાઈ એન. ચીનોય અગિયારીના કોલોનીના રહેવાસીઓએ 20મી માર્ચ, 2021 ના રોજ અગિયારીના હોલમાં જમશેદી નવરોઝ ટેબલ સ્પ્રેડથી સ્પ્રિંગ ઇક્વિનોક્સની ઉજવણી કરવાની પરંપરા ચાલુ રાખી હતી. અગિયારીના રહેણાંક સંકુલમાં રહેતા તમામ 36 પરિવારમાંથી દરેક પરિવારે ટેબલ પર એક વસ્તુનો ફાળો આપ્યો હતો. નવરોઝના આગમનને આવકારવા અને ઉજવણી કરવા માટે બપોરના તમામ વસાહત રહેવાસીઓ અગિયારી […]

બુરા ન માનો હોલી હે!!

હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારતનો ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે શહેરના મુખ્ય ચોક જેવા સ્થાન પર […]

175 વર્ષીય પટેલ અગિયારીનો નવો દેખાવ!

દેશ વિદેશ સહિત વિવિધ દાતાઓના ઉમદા યોગદાનને કારણે મઝગાંવ, મુંબઇમાં સ્થિત પટેલ અગિયારીનું તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું, 20 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી હતી અગિયારીના ટ્રસ્ટીઓ, બોમ્બે પારસી પંચાયત (બીપીપી) ના ભૂતપૂર્વ ટ્રસ્ટી શ્રીમતી અરનવાઝ જાલ મિસ્ત્રી અને વર્તમાન બીપીપી ટ્રસ્ટી, નોશીર એચ. દાદરાવાલાએ આ જશનમાં હાજરી આપી હતી. અગિયારીએ સપ્ટેમ્બર, […]

કૃતજ્ઞતા, ગ્લોરી અને સારૂં સ્વાસ્થ્ય

જ્યારે આપણે પાક દાદાર અહુરા મઝદાનો આભાર માનીયે છીએ ત્યારે વ્યકત કરવા માટે આપણે જશન કે સમારોહ અથવા ફરેશતા સમારોહનું આયોજન કરીએ છીએ. ફરેશતા સમારોહમાં તમામ પવિત્ર અમેશાસ્પંદ અને યઝદોને કૃતજ્ઞતા વ્યકત કરી આભાર માનીએ છીએ. બધામાં 33 યઝદો છે અને તેમના પ્રતીકનું અહીં ટૂંકમાં વર્ણન કર્યું છે. 1. સ્પેન્ટા મેન્યુુ: આ પ્રચંડ ભાવના ભગવાનની […]

નવરોઝ 2021 – આશા અને નવીકરણની ઉજવણી

ઉત્સવોથી આશા અને આનંદ મળે છે. તેઓ બંધન અને જોડાણ માટેની તકો ખોલે છે. નવરોઝનો વસંત પર્વ કોઈ અપવાદ નથી. તે એક નવો દિવસ (નવ = ન્યુ અને રોજ = દિવસ), નવી શરૂઆત અને એકદમ નવા જીવનનો આરંભ કરે છે. આશા એ ખૂબ શક્તિશાળી અને સકારાત્મક સાધન છે. તે આપણને અશક્યને હાંસલ કરવાની પ્રેરણા આપે […]

From The Editor's Desk

જમશેદી નવરોઝ મુબારક – આપણે કૃતજ્ઞતામાં વૃધ્ધિ કરીએ!

પ્રિય વાચકો, આપણામાંના ઘણા લોકોને કૃતજ્ઞતાની શક્તિનો અંદાજ નથી. – એક સરળ આભાર ખૂબ જ આગળ વધે છે. દરેક જણ જાણતું નથી કે કૃતજ્ઞતા કેટલું શક્તિશાળી છે, પછી ભલે તે વ્યક્તિગત સ્તર પર હોય, કુટુંબના સભ્યો, મિત્રો અને પરિચિતો અથવા વ્યાવસાયિક વચ્ચે વહેંચાયેલ હોય. કૃતજ્ઞતા એ પ્રશંસાત્મક અથવા આભારી હોવાનો ગુણ છે. કૃતજ્ઞતા બતાવવા આપણને […]

બટર ચિકન બિરયાની

સામગ્રી: ચિકન બનાવવા માટે 250 ગ્રામ બોનલેસ ચિકન, 1 મોટી ચમચી લસણની પેસ્ટ, 1 મોટી ચમચી આદુની પેસ્ટ, 1 કપ દહી, અડધો કપ કાજૂ પેસ્ટ, 1 મોટી ચમચી લાલ મરચુ પાવડર, 1 મોટી ચમચી ઘાણા પાવડર, 1 નાની ચમચી ગરમ મસાલો, એક ચમચી ખાંડ. 1 કપ ટોમેટો પ્યુરી, 1 કપ ફ્રાઈડ કાંદા, મીઠુ સ્વાદમુજબ 1 […]